SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ જાણવું અને દૂર દૂરની ઘટનાએ કે વસ્તુઓને જાણી લેવી એ એમને માટે રમત વાત હતી. સૂર્યનાં કિરણાને આધારે ત દૂ મ પહાડ ઉપર જઈ શકતા. ઈશારા માત્રથી તેએ ઝેરને દૂર કરી શકતા. અંતરના વેધક તેજને તએ બહાર વહાવી શક્તા. એમના અંગૂઠામાં એવું અમૃત વસતુ` કે જે વસ્તુને એના સ્પ થતો એ અખૂટ બની જતી. આવી તા કઈક કઈક સિદ્ધિએ અને લબ્ધિઓના સ્વામી બન્યા હતા. ગુરુ ગૌતમ આટલી લબ્ધિએના ભડાર હોવા છતાં વાહવાહની કામના કે મોટાપણાનું ગુમાન એમને લેાભાવી શકયાં ન હતાં અને જળકમળની જેમ, અલિપ્ત અને સ્વસ્થ રહેવાની એમની શક્તિ હતી. ૧૪૮ પ્ર. જ્ઞાનીને વિષે જો કાઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે તા તે સફળ થાય ? . ના, ધનાદિની પ્રાપ્તિ શુભાદિ કર્મને જ આધીન છે. નાની પ્રત્યે ધનાદિને વાંછા રાખવાથી જીવને દશનાવરણીય કના પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ધણુ કરીને જ્ઞાની તેવા પ્રતિબંધ કાઈને પાતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. ૧૪૯ પ્ર. મહાત્મા કબીર, નરસિ ંહ મહેતા ઇત્યાદિ મહાત્માએના જીવનમાં પરમાત્માએ પરચા બતાવ્યા છે તેનુ વર્ણન છે તે કઈ રીતે હશે ? ઉ. તેમેની દુ:ખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાથે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી, તેમ કર્યા સિવાય ને ક ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યા ગયા છે. પરમાત્માએ એમના “પરચા” પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ૧૫૦ પ્ર. ઘણા મેાટા પુરુષોના સિદ્ધિયોગ સબંધી શાસ્ત્રમાં તથા લોકકથામાં વાત આવે છે તે માટે સંશય રાખવા યેાગ્ય છે? ઉ. અષ્ટ મહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિએ કહી છે, % '' આદિ મંત્રયોગ કહ્યા છે, તે સર્વ સાચાં છે. આમૈય પાસે એ સ અપ છે. જ્યાં આસ્થિરતા છે, ત્યાં સર્વ પ્રકારના સિષ્ક્રિય ગ વસે છે, જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનુ સજ્જનતા માક્ષા સરળ અને ઉત્તમ રાજમાગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy