SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ અર્થપ્રધાન છે અને છેલ્લા ત્રણ શબ્દપ્રધાન છે. સાત નોમાં નિગમનય અને જ્ઞાનપ્રધાન અર્થપ્રધાન પણ છે. આ પ્રમાણે સાત નોમાં નૈગમનય જ્ઞાનનય, વળી તૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ ચાર નય અર્થનય છે અને શબ્દ, સમભિરુદ્ધ અને એવંભૂત આ ત્રણ નય શબ્દનય છે. નાનું આ વિભાજન મુખ્યતા અને ગૌણતાની અપેક્ષાએ જ સમજવું જોઈએ. એમ તે સાતે નય જ્ઞાનનય પણ છે, અર્થનય પણ છે અને શબ્દનય પણ છે. જ્યારે કોઈ વ્યક્તિ પિતે સમજવાને માટે આ નયને મૌન રહીને વિચારાત્મક પ્રયોગ કરે છે ત્યારે આ નય શ્રુતજ્ઞાનને અંશ હોવાથી જ્ઞાનસ્વરૂપ જ છે, પણ જ્યારે તે આના માધ્યમથી વસ્તુનું સ્વરૂપ શબ્દો દ્વારા બીજાને સમજાવે છે ત્યારે તેને પ્રયોગ, વચનાત્મક હોય છે અને તેથી બધાને શબ્દનય કહેવાય છે. દ્રવ્ય ગુણ પર્યાયરૂપ વસ્તુનું પ્રતિપાદન થઈ શકવાથી તે અર્થનય તે છે જ. નયને દ્રવ્યનય અને ભાવનય એમ બે નયામાં પણ વિભાજન કરવામાં આવે છે. એક પ્રકારથી શબ્દ જ દ્રવ્યનય છે અને જ્ઞાનનય ભાવનય છે. ૧૬૪૮ પ્ર. નિગમનય કેને કહે છે ? ઉ. જેમાં સંકલ્પ કરવામાં આવે તે નિગમનાય છે. ભૂતકાળની વાતને વર્તમાનમાં સંકલ્પ કરવો એ ભૂતનગમનાય છે. જેમ કે મહાવીર સ્વામીને આજે જન્મ દિવસ છે. ભાવિનૈગમન ભવિષ્યની વાતને વર્તમાનમાં કહે છે જેમ કે અરિહંતને કેવળી સિદ્ધ કહેવા. વર્તમાન. નેગમનય તે છે કે જે વર્તમાનની અધૂરી વાતને પૂરી કહે છે. ૧૬૪૯ પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર એક બે ઠેકાણે કહ્યું છે કે તેઓ આ કાળના બીજા મહાવીર છે તે તે કઈ અપેક્ષાએ કહ્યું હશે ? ઉ ભવિષ્યમાં સિદ્ધપર્યાય થવાની છે તે કાળભેદને દૂર કરી, “અહે, હું સિદ્ધ થઈ ગ” કહેવું તે નગમનાય છે, પણ આ નય સ્વભાવના દૃષ્ટિવંતને જ હોય છે. જ્ઞાની પિતાના જ્ઞાનની ઉગ્રતાના બળ ભમતે લખ ચોરાસીમાં, આત્મા દુઃખ સહંત; પુત્ર કલમે મહિય, જ્ઞાન વિના નહિ અંત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy