SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ઉ. ના; તીર્થકરને ગુરુ ન હોય. દીક્ષા પૂર્વે તીર્થકરોને નિયમથી વિરાગ્યપ્રેરક જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તીર્થકર “નમઃ સિદ્ધભ્યઃ મંત્રોચ્ચાર દ્વારા સ્વયં દીક્ષિત થાય. ૧૨૬૫ પ્ર. આપ્ત પુરુષ કોને કહેવાય ? તે કેટલા પ્રકારના હોય છે ? ઉ. આપ્ત એટલે વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ. આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણ તેના સ્વરૂપને સત્યાર્થી પ્રગટ કરનાર. આપ્ત પુરુષ ક્ષુધા, તૃષાદિ ૧૮ દેષ રહિત હોય છે. ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે. આપ્ત ભગવાન નિર્દોષ, સર્વજ્ઞ અને હિતોપદેશક છે. જીવનું પરમ હિત જે મોક્ષ છે તેને ઉપદેશ કરનારને આપ્ત કહે છે. તે આપ્ત બે પ્રકારના હોય છે. એક મૂળ આપ્ત હોય છે અને બીજા ઉત્તર આપ્ત કહેવાય છે. શ્રી અરિંહત ભગવાન બાર સભાની મધ્યમાં બિરાજી મોક્ષ માર્ગને ઉપદેશ કરે છે તે મૂળ આપ્ત છે. તેમના અનુસાર કથન કરવાવાળા ગણધર આદિક છે તે બધા ઉત્તર આપ્ત છે. તે જ પ્રમાણે કષાય રહિત વક્તા, જીન પ્રણિત શાસ્ત્રના જાણકાર, સમકિતિ શ્રાવકને પણ ઉત્તર આપ્ત કહેવાય છે. આ કથન પંડિત દીપચંદજીએ ભાવદીપિકા પૃષ્ઠ ૩૨ ઉપર કર્યું છે. જm શુદ્ધાત્મા કિઈથી નહિ બનાવાયેલી એવી અકૃત્રિમ અનાદિસિદ્ધ ટકેલ્કીર્ણ અમૂતિક મૂર્તિ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy