SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ અવધિજ્ઞાનથી અને આયુષ્યકર્મને પરમાણુ પરથી કાળનું જ્ઞાન ત્યાં પણ થાય છે. :૪૭૧ પ્ર. સ્કંધના બહુપ્રદેશીપણુને કારણે પુદ્ગલને કાય કહેવાય છે તે કાળાણુની પર્યાયના સમૂહથી ઘડી, દિવસ આદિ થાય છે, તો ઉપચારથી કાળાણને પણ કાય કહીએ તે શું દોષ છે ? ઉ. પરમાણુઓમાં સ્નિગ્ધ, રક્ષત્વ ગુણ હોવાથી બંધ થાય છે અને સ્કંધ બને છે. કાળાણુમાં સિનગ્ધ રક્ષત્વ ગુણ નથી લેતા તેથી તેમાં બંધને અભાવ છે, તે હંમેશાં એક-એક અને અલગ જ રહે છે. માટે પુગલમાં તે કાયાપણાને ઉપચાર આવે છે અને કાળામાં નથી આવતો. ૪૭૨ પ્ર. અણુ તે યુગલને કહેવામાં આવે છે, તે કાળને કાળાણુ કેમ કહેવામાં આવે છે ? ઉ. “અણુ શબ્દથી વ્યવહારનયથી પગનું કથન કરવામાં આવે છે, પણ નિશ્ચયથી તે વર્ણાદિ ગુણોના પૂરણ–ગલનના સંબંધથી તેમને પુગલ કહેવામાં આવે છે. વાસ્તવમાં તે અણુ શબ્દને ઉપયોગ સૂક્ષ્મતાને દર્શાવવા માટે કરવામાં આવે છે. પ્રકૃષ્ટપણે જે અણુ છે તે પરમાણુ છે. પરમાણુ શબ્દ અતિ સૂક્ષમતાને સૂચક છે, અને તે સૂક્ષ્મતા વાચક શબ્દનો ઉપગ જ્યારે પુગલની સાથે થાય, જેમ કે પગલાણુ અથવા પુદ્ગલ પરમાણું ત્યારે તે એમ દર્શાવે છે કે તે પુલ અણુ હવે વિભાગ રહિત છે તેમજ જ્યારે અણુ શબ્દ કાળની સાથે વપરાય જેમ કે કાળાણુ ત્યારે તે એમ દર્શાવે છે કે તે અવિભાગી કાળદ્રવ્યને અણુ છે. ૪૭૩ પ્ર. ધર્મારિતકાય અધર્માસ્તિકાય વિગેરેમાં રૂલ ગુણ છે ? ઉ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, (ક) આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય તેના પણ અસંખ્યાત પ્રદેશ છે અને તેના પ્રદેશમાં રુક્ષ અથવા સિનગ્ધ ગુણ નથી, છતાં તે કાળની માફક દરેક અણુ જુદા જુદા રહેવાને બદલે એક સમૂહ થઈ રહે છે, તેનું કારણ એ વિઘત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનગરંગ, શું રચિયે ત્યાં ક્ષણને પ્રસંગ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy