________________
સાથે અમને પ્રોત્સાહિત કર્યા અને હિન્દી ભાષામાં સુંદર રીતે આ ચરિત્ર આલેખાય તે માટે તેમના સમુદાયના વિદ્વાન મુનિરાજ શ્રી વિરેન્દ્રવિજયજી મ.સા. ને આ કાર્યભાર સોંપી અમોને ખૂબજ હળ વા કર્યા. હાલ આ કાર્ય તેઓશ્રી કરી રહ્યા છે અને લગભગ પૂર્ણતાના આરે છે. પ.પૂ.આ.શ્રી વિજયઈન્દ્રદિનસૂરીશ્વરજી મ.સા.નો ઉત્તમ સહકાર સાંપડતા ગણતરીના સમયની અંદર હિન્દી ગ્રંથ પ્રકાશિત કરી શકીશું. તેઓના ઉપદેશથી ભારતભરમાંથી મોટી સંખ્યામાં આ સભાને પેટૂન સભ્યો મળ્યા છે.
બધો જ નિર્ણય કર્યો પણ ગુજરાતી લેખનનું કાર્ય સંભાળનારની ખોજ શરૂ કરી યોગ્ય ન્યાય આપી શકે તેવી વ્યક્તિ આ કાર્ય સોપવાનું વિચારવામાં આવેલ શાસનદેવની અને ગુરુદેવોની અસીમ કૃપાથી પ્રથમ પ્રયત્ન બહેનશ્રી ડૉ. પ્રફુલ્લાબેન રસીકલાલ વોરા [M.A.(English),M.ED.PHD.J મળી ગયા અને તેમણે આ ગ્રંથ સુંદર રીતે લખી આપ્યો તે બદલ અમો હર્ષ અનુભવીએ છીએ.
આશા છે કે શાસનદેવ અને પૂ.ગુરુભગવંતોની કૃપાથી અને આપ સૌના સુંદર સહકારથી અમારી શુભ ભાવના પાર પડી છે અને આ ગ્રંથ પ્રકાશિત કરી રહ્યા છીએ.
લી. શ્રી જૈન આત્માનંદ સભા. હિંમતલાલ અનોપચંદ મોતીવાળા.
માનદ્ મંત્રી
KU AUAઈ જી જી JASAMA
(
જ
IYYYY)
રજ
( ૭
)
OBRYRYAYAYAYAYAYAYU
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org