SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે અમને પ્રોત્સાહિત કર્યા અને હિન્દી ભાષામાં સુંદર રીતે આ ચરિત્ર આલેખાય તે માટે તેમના સમુદાયના વિદ્વાન મુનિરાજ શ્રી વિરેન્દ્રવિજયજી મ.સા. ને આ કાર્યભાર સોંપી અમોને ખૂબજ હળ વા કર્યા. હાલ આ કાર્ય તેઓશ્રી કરી રહ્યા છે અને લગભગ પૂર્ણતાના આરે છે. પ.પૂ.આ.શ્રી વિજયઈન્દ્રદિનસૂરીશ્વરજી મ.સા.નો ઉત્તમ સહકાર સાંપડતા ગણતરીના સમયની અંદર હિન્દી ગ્રંથ પ્રકાશિત કરી શકીશું. તેઓના ઉપદેશથી ભારતભરમાંથી મોટી સંખ્યામાં આ સભાને પેટૂન સભ્યો મળ્યા છે. બધો જ નિર્ણય કર્યો પણ ગુજરાતી લેખનનું કાર્ય સંભાળનારની ખોજ શરૂ કરી યોગ્ય ન્યાય આપી શકે તેવી વ્યક્તિ આ કાર્ય સોપવાનું વિચારવામાં આવેલ શાસનદેવની અને ગુરુદેવોની અસીમ કૃપાથી પ્રથમ પ્રયત્ન બહેનશ્રી ડૉ. પ્રફુલ્લાબેન રસીકલાલ વોરા [M.A.(English),M.ED.PHD.J મળી ગયા અને તેમણે આ ગ્રંથ સુંદર રીતે લખી આપ્યો તે બદલ અમો હર્ષ અનુભવીએ છીએ. આશા છે કે શાસનદેવ અને પૂ.ગુરુભગવંતોની કૃપાથી અને આપ સૌના સુંદર સહકારથી અમારી શુભ ભાવના પાર પડી છે અને આ ગ્રંથ પ્રકાશિત કરી રહ્યા છીએ. લી. શ્રી જૈન આત્માનંદ સભા. હિંમતલાલ અનોપચંદ મોતીવાળા. માનદ્ મંત્રી KU AUAઈ જી જી JASAMA ( જ IYYYY) રજ ( ૭ ) OBRYRYAYAYAYAYAYAYU Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy