________________
અથ નિજાનવે પ્રકારી પૂજા.
પ્રથમ પૂજા
દાહ
શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમી શુભ ગુરૂ પાય;
વિમલાચલ ગુણ ગાઈશું, સિમરી સારદ માય. ૧
પ્રાયઃ યહ ગિરિ શાશ્વતા, મહિમાકા નહિ પાર;
પ્રથમ આણંદ સમાસરે, પુર્વ નિત્યાન વાર. ૨૫ અઢાઈ દ્વીપમેં ઇણ સમા, તીરથ નહી ફલદાય;
કલયુગ કલ્પતરૂ મિલા, મુકતા ફલસે વધાય. ૩) યાત્રા નિન્યાન જે કરે, ઉત્કૃષ્ટ પરિણામ;
પુજા નિન્યાનો ભેદસે, કરતે અવિચલ ધામ. ૪ નવ કલશે અભિષેક નવ, ઈમ એકાદશ વાર;
પુજા પુજા કુલ ફલ, આદિ નિત્યાન સાર. પm
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org