________________
• ૫૨ :
આવશ્યક મુક્તાવલી : બાવીશમા મંડ
સાગરવરગ ભીરા સુધી કરી એક જણુ કાઉસ્સગ્ગ પારીને નમાહત્॰ કહી સર્વે યક્ષાંબિકા॰ આ સ્તુતિ અને બૃહત્ક્રાંતિ કહીને પારે. પછી પ્રગટ લેગસ્ટ કહી વિધિ આશાતનાના મિચ્છામિ દુક્કડ દઈ સાધુ સાધ્વી પરસ્પર થાભવંદન કરે,
અહારગામથી સ્વસમાચારીવાળા સાધુ કાળધર્મ પામ્યાના સમાચાર આવે તે ઉપર પ્રમાણે આઠ થાયથી સઘળા દેવ વાંઢે તથા અજિતશાંતિ, બૃહત્ક્રાંતિ વિગેરે ઉપર પ્રમાણે કહે.
સાધ્વીના સમાચાર આવે તેા સાધ્વીએ અને શ્રાવિકાએ સવળા દેવ વાંઢ અને અજિતશાંતિ વિગેરે ઉપર લખ્યા મુજબ કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org