________________
: ૨૫૦ ?
આવશ્યક મુક્તાવલીઃ નવ ખંડ તિથિ નામ ક૯યાણુક | તિથિ નામ કયાણક ૧૦ ) શ્રી નેમિનાથ કેવલ ૧૦ ૧૨ શ્રી પદ્મપ્રભસ્વામી જન્મ આસોમાં
ક ૧૨ , નેમિનાથ ચ્યવન શુટ ૧૫ શ્રી નમિનાથ ચ્યવન | , ૧૩ , પદ્મપ્રભસ્વામી દીક્ષા ૧૦ ૫ , સંભવનાથ કેવલ I , ૦)) , મહાવીર સ્વામી મોક્ષ એક કલ્યાણક હેય તો = એકાસણું કરવું.
,, = આયંબિલ કરવું. ત્રણ , અ = આયંબિલ અને એકાસણું કરવું. ચાર છે , = ઉપવાસ કરો.
P = ઉપવાસ અને એકાસણું કરવું.
પાંચ
અનાનુપૂવ ગણવાની રીત
જયાં ૧ છે ત્યાં નમો અરિહંતાણું કહેવું.
જ્યાં ૨ છે ત્યાં નમે સિહાણું કહેવું. જયાં ૩ છે ત્યાં નમો આયરિયાણું કહેવું. જ્યાં ૪ છે ત્યાં નમો ઉવજઝાયાણું કહેવું. જ્યાં ૫ છે ત્યાં નમે એ સવસાહૂણું કહેવું.
ગણવાનું ફળ. અનાનુપૂર્વી ગણો જોય, છમાસી તપનું ફળ હોય; સંદેહ નવ આણે લગાર, નિબંધ મને જપે નવકાર. ૧ શુહ વચ્ચે ધરી વિવેક, દિન દિન પ્રત્યે ગણવી એક; એમ અનાનુપૂર્વી જે ગણે, તે પાંચસે સાગરના પાપને હણે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org