________________
ઉપરાંત શ્રી. મગનભાઈએ પોતાના “સત્યાગ્રહ’ પત્રમાં પ્રસિદ્ધ થયેલી વિચારકલિકાઓનું સંપાદન કરી તે પ્રગટ કરવાની અમને પરવાનગી આપી છે, તેને હું આ પ્રવૃત્તિને તેમણે આપેલ અમૂલ્ય સહકારરૂપ માનું છું. આ બંને પુસ્તકો હવે તરતમાં જ છપાઈ બહાર પડશે.
પરિવાર પ્રકાશનને મળતો આ બધે સહકાર ઉત્સાહપ્રેરક છે. સને આ પ્રવૃત્તિ ઉપયોગી નીવડે. ગાંધીજયંતી,
મણિભાઈ વાઘજીભાઈ પટેલ ૨-૧૦-'૧૨
તા. ક. “પર્લ 'ના લેખક શ્રી. જૈન સ્ટાઈનબેકની પરવાનગી માગવામાં આવતાં તેમણે તેના ગુજરાતી ભાષાના હકો ધરાવતી સંસ્થાને એ અંગે ભલામણ કરી છે, તે બદલ અહીં તેમને આભાર માનીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org