________________
એક નુસખે અજમાવ્યું હતું. આપણે બધાં મોતી લઈને એક જણ રાજધાનીમાં જાય ત્યાં બધાં મોતીના વધુ પૈસા ઉપજાવે; તેમાંથી તેનું મહેનતાણું કાપી લઈ બાકીની રકમ મોતીના માલિકને આપે.”
“એ વિચાર સારે કહેવાય.” કિનોએ ભાઈને જવાબ આપે.
અને તેથી તેઓએ એક માણસને બધાં મોતી લઈને રાજધાનીમાં મોકલ્યો. એ માણસ પાછો આવ્યો જ નહિ! તેઓએ બીજો એક માણસ શેધી કાઢો અને તેને મોતી લઈને મોકલ્યા. તે પણ પાછે આવ્યું નહિ. એટલે તેઓએ એ ન રસ્તે પડત મૂકી, જૂને રસ્તે જ ચાલુ રાખે.”
હા, પાદરી બાવાએ એ વાત કહી સંભળાવી હતી. રસ્તે સારે , પણ ધર્મથી વિરુદ્ધ હતું, એટલે ભગવાને આપણને સજા કરીને એ વાત સમજાવી, એમ તે કહેતા હતા. પિતાની જગા છેડીને વધુ ધનની શોધમાં દૂર ન જવું, એવી ભગવાનની આજ્ઞા છે. દરેક માણસને ભગવાને સિનિકની પેઠે આ દુનિયાના કિલ્લામાં એક એક સ્થાન નક્કી કરીને મોકલ્યા છે. દરેક જણે ત્યાં જ ચીટકી રહેવું જોઈએ. ભલે પછી કેઈને બુરજ ઉપર સ્થાન મળ્યું હોય કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org