SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ એક નુસખે અજમાવ્યું હતું. આપણે બધાં મોતી લઈને એક જણ રાજધાનીમાં જાય ત્યાં બધાં મોતીના વધુ પૈસા ઉપજાવે; તેમાંથી તેનું મહેનતાણું કાપી લઈ બાકીની રકમ મોતીના માલિકને આપે.” “એ વિચાર સારે કહેવાય.” કિનોએ ભાઈને જવાબ આપે. અને તેથી તેઓએ એક માણસને બધાં મોતી લઈને રાજધાનીમાં મોકલ્યો. એ માણસ પાછો આવ્યો જ નહિ! તેઓએ બીજો એક માણસ શેધી કાઢો અને તેને મોતી લઈને મોકલ્યા. તે પણ પાછે આવ્યું નહિ. એટલે તેઓએ એ ન રસ્તે પડત મૂકી, જૂને રસ્તે જ ચાલુ રાખે.” હા, પાદરી બાવાએ એ વાત કહી સંભળાવી હતી. રસ્તે સારે , પણ ધર્મથી વિરુદ્ધ હતું, એટલે ભગવાને આપણને સજા કરીને એ વાત સમજાવી, એમ તે કહેતા હતા. પિતાની જગા છેડીને વધુ ધનની શોધમાં દૂર ન જવું, એવી ભગવાનની આજ્ઞા છે. દરેક માણસને ભગવાને સિનિકની પેઠે આ દુનિયાના કિલ્લામાં એક એક સ્થાન નક્કી કરીને મોકલ્યા છે. દરેક જણે ત્યાં જ ચીટકી રહેવું જોઈએ. ભલે પછી કેઈને બુરજ ઉપર સ્થાન મળ્યું હોય કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005196
Book TitleMotini Maya
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1963
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy