________________
૧૬ ]
અપ્રગટ સજ્ઝાય સંગ્રહ
જે જે કાજ કરઈ મુનિ શુભ તઈ,
કારણિ અવશ્ય કાજ અશનાર્દિક લેવાં, જાતાં કરઈ સમણાકિ આવસહી ઉચ્ચારે; ધ્યાન મૌન સજ્ઝાય કરતાં, હૃદય સમાધિઈ વસતિ રહેતા, ભણઈ નિસ્સિી આચાર.--૧૧ વિનય કરી પૂછઈ તે ગુરૂ નઈ તે આપુચ્છણ જાણા; પહિલા ગુરૂ વાચ્ચે જે કરણી, પુનઃરપ પૂછઈં કઈં જે વરણી, તે પરિપુચ્છા વખાણેા.-૧૨ અથવા સાંજઇ કામ દિએ ગુરૂએ, તે પ્રભાતિ પુનરપિ પૂષ્ટિ કર, તે પડિપુચ્છણુ હાઈ; પ્રથમ અશનાર્દિક મિચ્છઈં, એ લ્યા કરેા અનુગ્રહ જઈ છઈ, એ છંદ્ગુણ વિધિ જો એ.-૧૩ ગૃહિના ઘરથી વિહરી આણી, દેઉ તુમ્હેં અશનાદિક પાણી, નિમંતણા વખાણી; શ્રાવકની રહઈ જે લાજઈ, ઉપસંપદ મય જાણા.--૧૪ શ્રુત અનુયાગઈં ગુરૂસ લેતાં, શ્રુત ઉપસંપદ થાસિ પ્રભાવનાકર ગ્રંથા; જિનશાસન ભણતાં તુમ્હેં જાણે, ભેંસણ ઉપસંપદા વખાણે, તુમ્હે સુવિહિત નિગ્રંથા -૧૫ વેયાવચ્ચ તપ કરવા જઇઈં, નિજ પરગચ્છિ ગુરૂ આપણુંŪ; સીદાતા તઈ નિજગચ્છિ પરગચ્છિલિ, તિહાં જઈ વૈયાવચ્ચ તપસું મીલઈ, ચરણ ઉપસ પદ જાણે.-૧૬ ઈમ દર્શાવધિ મુનિ સામાચારી, વિજયદાન ગણધર ગચ્છધારી, સુવિચારી લ્યા સીસા; સલ મુનિસર હિત સુખકરણી, અનંત પૂરવ મુનિ ભવ તરણી, આદરવી નિશદીસેા. ૧૭
શ્રુત હઁસણુ ચારિતનઈ કાજઈ, ગુરૂને
દુવિહાચરણ ઉપસંપદ કહીઇ,
॥ ઇતિ સુવિહિત મુનિ દવિધ સામાચારી સ્વાધ્યાય. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org