SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન શ્રી જૈન ભક્તિ સાહિત્ય ગ્રંથાવલિના પ્રથમ પુષ્પ તરીકે પરમયોગી શ્રી આન ધનજીએ રચેલાં સ્તવને તથા પદોને આ સંગ્રહ જનતા સમક્ષ મૂકતાં મારા આત્માને જે અનહદ આનંદ ઉત્પન્ન થઈ રહ્યો છે. તે અવ [નીય છે. પ્રસ્તુત સંગ્રહમાં સત્તરમી સદીમાં થઈ ગયેલા પરમયેાગી શ્રી આન મનજીની કૃતિઓનો સમાવેશ ક્રરવામાં આવેલા છે. પદ્મમયોગી શ્રી આનધનજી તે ખીજા કોઈ જ નહિ, પરંતુ ન્યાય વિશારદ શ્રી યશોવિજયજી જ છે એમ મારૂ પોતાનું અને વિદ્યમાન કેટલાક વિદ્યાન જૈન મુનિવર્યોનું માનવું છે. આ માન્યતાના સમર્થનમાં જબરજસ્ત પૂરાવા એ જ છે કે પરમયોગી શ્રી આન ધનજીને ઉલ્લેખ ઉપાધ્યાયજી વગર સત્તરમા સૈકાના બીજા કાઇ પણ વિદ્વાન કરતાં નથી. વળી ઉપાધ્યાયજીએ રચેલી શ્રી આન ધનજીની સ્તુતિરૂપ અષ્ટપદીના જે પહેલા પત્રમાં ' મારગ ચલત ચલત ગાત, આન ધન પ્યારે ' વગેરે શબ્દો તથા તેઓશ્રીએ રચેલી ભત્રીશ ખત્રીશીમાં અને શ્રી આનંદધનજીના પોમાં ઘણું સામ્ય દેખાય છે. શ્રી આનંદધનજી જુદા છે. એવી માન્યતા કરતાં તેઓશ્રી અને ઉપાજ્યાયજી શ્રી વિજયજી એક જ છે; તેવી દ્રષ્ટિ રાખીને જો બંનેનો કૃતિઓનું બારીક નિરીક્ષણ કરવામાં આવે તો મારી માન્યતાને પુષ્ટિ કરત પ્રમાણો મળી આવશે. “ મારૂ તે સાચું એવી માન્યતાવાળા હું નથી. સાચું તે માટ એ માન્યતાને હું સ્વીકારનારામાંના એક છુ b Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy