________________
કથામંજરી તે વાત કબુલ કરી. વેષધારી સંકલને રાજાએ પૂછ્યું કે તું કેણ છું?”
એટલે બ્રાહ્મણે પિતાનું મૂળ રૂપ ધારણ કરીને કહ્યું કેઃ “હું બ્રાહ્મણ છું.”
રાજાએ પૂછયું કેઃ “તેં આમ શા માટે કર્યું?”
પછી તેણે બધી હકીક્ત વિસ્તારથી કહી બતાવી, અને સંકલ શેઠ તરફ જઈને કહ્યું કેઃ “હે સંકલ! તારી ધનસંપત્તિ હવે સુખે ભેગવજે, અને દાનમાં વાપરજે; પણ સંગ્રહ કરીશ નહિ. જે સંગ્રહ કરીશ તે હું પાછો આવીશ.” આ પ્રમાણે કહીને બ્રાહ્મણ પિતાના સ્થાનકે ગયે. - જે માણસ મળેલ ધન ભાગવતે નથી, તે ધન અંતે બીજાના ઉપયોગમાં આવે છે. ધનને સવ્યય જ ઉત્તમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org