________________
પ્રકાશકનું નિવેદન બનારસમાં આવેલી શ્રીનાગરી પ્રચારણી સભા તરફથી પ્રસિદ્ધ થએલ “બૌદ્ધધર્મની જાતક કથાએ મારા જેવામાં આવી અને જૈનધર્મની વિવિધકથાઓ કે જે જૈન ધર્મના પ્રચારક જૈન મુનિવરે એ જગત માત્રનું કલ્યાણ કરવાની ભાવનાથી જ રચેલી છે, તેને જાહેર જનતા સમક્ષ મૂકવાને મને વિચાર કુર્યો.
જૈન આગમમાં તથા જૈન સાહિત્યમાં હજારોની સંખ્યામાં કથાઓ જોવામાં આવે છે. તેમાંથી મેં મારી દષ્ટિએ બાર વિભાગે પાડ્યા છે. ૧ નીતિકથાઓ, ર ધર્મકથાઓ, ૩ તપ કથાઓ, ૪ દાન કથાઓ, પ શીલા કથાઓ, ૬ ભાવ કથાઓ, ૭ દર્શન કથાઓ, ૮ જ્ઞાન કથાઓ, ૯ ચારિત્ર કથાઓ, ૧૦ ઇતિહાસ કથાઓ, ૧૧ લેક કથાઓ તથા ૧૨ દંત કથાઓ.
આ કથાઓની ચૂંટણી કરવામાં મારી ધર્મપત્નિ અ.સૌ. લીલાવતીએ તથા મારી મોટી પુત્રી ચિ. વિદ્યાએ પણ બનતી મદદ કરી છે. તે માટે તે બંનેને અને પ્રફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org