________________
૨૪૮
કથામંજરી માથા ઉપર નાખ્યું. રજપુતને બહુ જ ક્રોધ ચઢ્યો. તેથી તેણે તેને માથામાં મારીને કાઢી મૂક્યો. બુદ્ધિ વગરને ઢેર જેવો તે મૂર્ખ પણ રખડી રખડીને જીવન પૂરું કરી મરણ પામે.
બુદ્ધિ રહિત માણસને ગમે તેવો ઉપદેશ કરીએ તો પણ તે નિરર્થક જાય છે. વિચાર કર્યા વગર કાર્ય કરનાર મનુષ્ય પશુ જેવો જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org