________________
તાપસની કથા
૧૩૦ ઘણી ગાય અને બળદો આવતા હતા. તે ગાયેના ટેળામાં એક બહુ પુષ્ટ શરીરવાળે, અને મોટી ખાંધવાળે બળદ હતો. તેના ગળામાં ઘંટડીઓ બાંધેલી હતી. તેને બે વાંકા વળેલાં ધનુષ્યાકારવાળા એક બીજાના છેડા અડેલા સુંદર શીંગડાં હતાં.
તે શીંગડાં દેખીને હમેશાં સાંજે તથા રાત્રે તે તાપસ વિચાર કરતા કે “જે હું આ બે શીંગડાંની વચ્ચે મારું માથું નાખું તો શું થાય?” આ વિચાર કરતા છે મહિના વીતી ગયા. એક દિવસ સાંજના વખતે તે બળદના બે શીંગડાની વચ્ચે તેણે માથું ખેચ્યું. તેનાથી ક્ષેભ થવાને લીધે તે બળદ એકદમ ઊભું થઈ ગયે, તેની જટા બધી તે શીંગડામાં એવી રીતે વીંટાઈ ગઈ કે તાપસ પિતાની મેળે છૂટો થઈ શકે નહિ.
બંને શીંગડા વચ્ચે તેને રાખીને બળદ તે દેડવા માંડ્યો. તેને આમતેમ હલાવવાથી તે બહુ દુઃખી થઈને બૂમે પાડવા લાગે; તેથી લેકો ભેગા થઇ ગયા. બહ મહેનતે તે તાપસને બળદ પાસેથી છોડાવ્યો. અને ઉપચાર કરીને સાજો કર્યો. પછી લેકેએ તેને ઠપકે આપે કેઃ “આ કાર્ય વિચારીને કર્યું નથી, તેથી જ તમે આવી પીડા ભેગવી.”
આ સાંભળીને કોધથી રાતાપીળા થઈ જઈને તે જટાધારી તાપસે કહ્યું કેઃ “વિચાર કરતાં છ માસ વીતી ગયા, ત્યારપછી જ આ કાર્ય કર્યું છે, છતાં અવિચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org