________________
-
-
-
-
[ ૩૬ ] દિવસ : ૫
સમય : ૬-૦૦ (૧) તા. ર૩/૯૯૦ રવિવાર આસો સુદ: ૪ વાસણું દહેરાસરજી, મૂળનાયક: શ્રી સંભવનાથ સ્વામી
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ દયા સિંધુ દયા સિંધુ દયા કરજે દયા કરજે મને આ જંજીરામાંથી હવે જલદી છુટો કરજે નથી આ તાપ સહેવાતે ભભુકી કર્મની જ્વાળા વર્ષોવી પ્રેમની ધારા હૃદયની આગ બુઝાવજે. અંતરના એક કેડીયામાં દીપ બળે છે ઝાંખે જીવનના જ્યોતિર્ધર એને નિશ દિન જલતે રાખે ઉંચે ઉચે ઉડવા કાજે પ્રાણ ચાહે છે પાંખો તમને ઓળખુ નાથ નિરંજન એવી આપો આખો. ૨ અનંત સુખની શીતળ છાંયડી મુકી ભમ્યા હું ભવ વને અનંત દુઃખની વાટ એ લીધી શું કહું પ્રભુજી તને કરુણા સાગર હે વિતરાગી માંગુ એક જ તારી કને ભભવ તારુ શરણું હે ભવસાગરથી તાર મને ૩ ભક્તિનો લાભ લેનાર :– કેશવલાલ હરીલાલ શાહ હ. ચીનુભાઈ શાંતિભાઈ મહેશભાઈ ૧૧ ધરણીધર
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org