________________
[ ૩૪ ] (૪) રંગસાગર સોસાયટી–દહેરાસર) મૂળીનાયક:- શ્રી સુપાર્શ્વનાથ ભગવાન
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ આમાં તણું આનંદમાં મશગુલ રહેવા ઈચ્છતા દુનિયાના સૌ દુઃખ દર્દમાંથી છુટવાને ઈચ્છતો આપ અનુપમ આશરે પ્રભુ દિનબંધુ દેવ છે, હું શરણ આવ્યો આપને તારે પ્રભુ તારો મને. ૧ ચિંતા ચિત્ત તણું મમત્વ મનમાં કયારે સમુલ્લા જશે, આ મારું નથી એમ મુજ મનમાં હા ઈશ કયારે થશે; તારા ચરણ વિશે નિઃશંક લગની કયારે મને લાગશે, ક્રીડા બાળકની સમાન ભવ આ કયારે બધે ભાસશે. ૨ નિસીમ કરુણાધાર છે છે શરણ આપ પવિત્ર છે, સર્વજ્ઞ છે નિર્દોષ છે ને સર્વ જગના નાથ છે, હું દાસ છું હિમત થઈ રહી શરણ આવ્યું આપને, આ કામ રૂપી ભિલથી રક્ષે મને રો મને. ૩
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org