________________
[ ૨૧ ] (૨) ગૌતમ બાગ-ઘર દહેરાસરજી મૂળનાયક : શ્રી અજીતનાથ સ્વામી
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ પોતે જ વેદે સ્વર્ગ નરકે એકલો નિજ કમને ના કેઈ સહચર તુજ સાટે ભેગવે તુજ કૃત જે ત્રણ રતનમય તું એક નિર્મમ શુદ્ધ ઉપાદેય છે વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના એકત્વ એ. ૨ માતા પિતા સ્નેહીજનેને કાચ પણ તારી નહીં. નવ કોઈ કેનું કોઈ કાળે સ્વાર્થી છે સૌ જગમહીં સૌ સાથથી છે અન્ય આત્મા જ્ઞાન દર્શન રૂપ તે વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના અન્યત્વ એ. ૩ વ્યાધી ભર્યો દુખ વારિધિ મલમુત્રને કૃમિવાસ છે શુચિ વસ્તુપાન વિણસાડ નિત વિણસ આ દેહ છે વ્યતિરિક્ત તનથી કર્મ વિણ સુખસક્રમ તે શુચિ આત્મ છે. વંદન કરી પ્રભુ નિત્યભાવું ભાવના અશુચિવ એ. ૩
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org