________________
શ્રી દેવાનંદાની સજઝાય
[ ૨૭
કુળને ગર્વ કિયે મેં ગતમ, ભરતરાય જબ વંદ્યા; મન વચન કાયાએ કરીને, હરખે અતિ આણંદા.
ગૌતમ - ૭ કર્મ સંગે ભિક્ષુકૂળ આયા, જનમ ન હોવે કબહ; ઈંદ્ર અવધિએ જોતાં અપહ, દેવ ભુજંગમ બાંહે.
ગૌતમ – ૮ વાશી દિન તિહાંકને વસી, હરિણગમષા જબ આયા; સિદ્ધારથ ત્રિશલાદે રાણી, તસ કૂખે છટકાયા.
ગૌતમ – ૯ ગષભદત્તને દેવાનંદા, લેશે સંયમ ભારા; તવ ગૌતમ એ મુગતે જાશે, ભગવતીસૂત્ર અધિકારા.
ગૌતમ –૧૦ સિદ્ધારથ ત્રિશલાદે રાણી, અશ્રુત દેવલેક જાશે; બીજે ખંડે આચારાંગે, તે સૂત્રે કહેવાશે.
ગૌતમ૧૧ તપગચ્છ શ્રી હીરવિજયસૂરી, દીય મનોરથ વાણી; સકલચંદ્ર પ્રભુ ગીતમ પૂછે, ઉલટ મનમાં આણી.
- ગૌતમ૦-૧૨ શ્રી જિનહર્ષસૂરિ વિરચિત શ્રી ઢંઢણુઋષિની સજઝાય
. (૧૫) ઢંઢણષિજીને વંદણા, હું વારી લાલ, ઉત્કૃષ્ટો અણગાર રે, હુંવાર અભિગ્રહ લીધે આકરો, હું વારી, લધે લેશું આહાર છે. હું
વારી–૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org