________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[ ૭૩૫
ભગવંત તાહરે બહુ ભંગઈ હૈ સાંવ અંગઈ રાગ ઉમંગે હે રાજિ, કથન ન માને મૂલથી હું સાંવ આપ મતી એક રંગી હે રાજિ. યાદ નેમ. પ્ર. મ. ૫ તું દાતાર શિરોમણિ સાવલીયા નવિ દીધી જાય કેડી હે રાજિક પાસે પિણ રાખે નહી હે સાવલીયા, ગતિ મતિ તારી ઉડી રાજિ. યાનેમપ્રઈ. ૬ તોને કોઇ નહી સુપનંતરે હો સાંવલીયા, તો કયું કરિ અરિ દલ દલિ દલિયા હે રાજિ; અભિમાંની સિર સેહરે હે સાંવલી તું તારે ભવાદધિ કલિયા હે રાજિ. યા ને પ્ર. ઈ. ૭ દસા હું દેખું દેખું હે રાજિ તાહરી પરિ છાજે તેને હે સાંત્ર ન લહેં અવર છ માસે હે રાજિક ઋષભ મરથ પૂરે છે સાવલીયા મેહ્ય તાહ તમાસ હે રાજિ. યાનેમપ્રભુ ઈ. ૮
શ્રી આનંદધનજી કૃત
• ભ૦
૧.
અષ્ટ ભવાંતર વાલહી રે, તું મુજ આતમરામ, મનરાવાલા; મુગતિ નારીશું આપણે રે, સગપણ કેઈ ન કામ. મન ઘરે આવે છે વાલમ ઘરે આવે, મારી આશાના વિસરામ; મ. રથ ફેર હે સાજન રથ ફેરે, સાજન માહરા મને રથ સાથ.મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org