________________
પાઠ સંગ્રહ
૩૨૫
|| શ્રી રાજગૃહીનું સ્તવન છે ( શિખરછકી યાત્રા કયું ન કરે -એ દેશી.)
આજ આનંદ ધરી, સખી મારી આજ આનંદ ધરી છે એ આંકણી છે રાજગૃહીમે પાંચ મંદિરકી, દર્શન પૂજા કરી છે ગેબર ગામમેં એક મંદિર હૈ, ગૌતમ જનમ પુરી પાસખીના છે ૧. વિપુલાચળ રતનગિરિ દુજ, ત્રીજો ઉદયગિરિ સેનગિરિ વૈભાર પંચપરિ, મંદિર સેલ વરી છે સખી૨ મંદિર મુદ્રા ચરન પુરાતન, વંદુ ભાવ ધરી છે બહુ મુનિ મુગતિપદ પાયે, ધન્ય ધન્ય એહ ગિરિ સખી છે છે ૩ . ઉષ્ણ ની જલકા બહુ થાનક, કુંડકી રચના કરી છે કેવલી પ્રભુકા જ્ઞાન બિન નર, તીરથ પદ પકરી છે સખીછે ક તીરથ ભૂમિ પદ ફરશન, નરભવ સફલ કરી છે કંધા
Jain Education Internaturaltivate & Personal Use wavy.jainelibrary.org