________________
પાઠ સગ્રહ
રે; ઉદયરતન કહે આજ મ્હારે પાતે, શ્રી આદિશ્વર તૂચા રે. શેત્રુ ંજો દીઠા રે ।।૭। ( ૩ )
જાત્રા નવાણું કરીએ વિમલગિરિ, જાત્રા નવાણું કરીએ. પૂરવ નવાણુ વાર શત્રુ જયગિરિ, ઋષભજીણ, સમેાસરીએ. વિ॰ જા॰ । ૧ ।।ક।ડી સહસ ભવ પાતક ટે, શેત્રુજા સામે ડગ ભરીએ. ।। વિ॰ જા૦ા૨ા સાત છઠ્ઠું દેય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરીએ. ।। વિ॰ જા॰ !! ૩ !! પુંડરિક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ. ૫ વિ॰ જા॰ ॥ ૪૫ પાપી અભવ્ય નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધરીએ ॥ વિ॰ જા ।। ૫ ।। ભૂમિ સંથારા ને નારી તણા સંગ, દૂર થકી પરીહરીએ.વિ॰ જા૰।। ૬ ।। સચિત્ત પરિહારીને એકલ આહારી, ગુરૂ સાથે પદ
Jain Education Internationalivate & Personal Usely.jainelibrary.org
૩૦૭