________________
પાઠ સંગ્રહ
કાંતિક વચને કરી, વરસ્યો વર્ષીદાન કરકાંડે પ્રભુ પૂજન, કરતા ભવિ બહુમાન. હે નિર્મોહી નાથ! - લેકાંતિક દેવતાઓએ આપને જ્યારે વિનંતી કરી કે-“પ્રભુ ! આ દુખિયા સંસારનાં ઉદ્ધાર માટે, આપ આપની આત્મસિદ્ધિ પ્રગટ કરીને, તીર્થનું પ્રવર્તન કરે, પ્રાણીઓને તરવાને ઉપાય બતાવો” ત્યારે જાણે જુગ જુગ જૂના મોહનાં આવરણોને ક્ષણ માત્રમાં તેડી દીધાં હોય તેમ આપે વાર્ષિક દાન આપવાને નિર્ણય કર્યો !
નાથ ! જે સંપત્તિ માટે અમે સંસારીજી અનેક પ્રકારની મુસીબત ઊઠાવીએ છીએ, જેને અમે અમારા પ્રાણથી પણ પ્યારી ગણીએ છીએ, જેને માટે અનેક પ્રકારનાં દુર્ગાન કરીએ
Jain Education Internatorlativate & Personal Use Dinly.jainelibrary.org