________________
પાઠ સંગ્રહ
૨૫૯
છે. સમસ્ત સંસારના કલ્યાણ માટે આપે એ અનંતશક્તિની પુનીત ગંગાને વહેતી મૂકી છે! સંસારના ઉપકાર માટે આપે જાનુઓના બળે ઉગ્ર વિહાર કર્યા છે. નિઃસ્વાર્થભાવે વિશ્વ કલ્યાણ એ જ આપને માગ છે.
પ્રભુ! નિઃસ્વાર્થપણે ઉપકારી એવા આપની ઉપાસનાથી મારી સ્વાર્થી વાસનાઓ નાશ પામે, મારી આત્મશક્તિઓ જાગ્રત થાઓ અને પરમાર્થને માર્ગ અને સુલભ થાઓ !
દેવ! સંસારિક સ્વાર્થને નાશ કરીને પરમાથે સિદ્ધિ મેળવવા માટે હું આપના જાનુ
ની ભાવપૂર્વક પૂજા કરું છું.
કામવિજેતા સ્કૂલિભદ્ર મૂલ્ય અઢી રૂપિઆ
Jain Education Internationafivate & Personal Use Dialy.jainelibrary.org