________________
૨૪૮
શ્રી જન નિત્યજાણ, પંચરૂપ કરી આવે હો સુર૦
પાણીનો પખાલ કરતી વખતે.
જ્ઞાન કલશ ભરી આતમા, સમતા રસ ભરપૂર, શ્રી જિનને સ્ફવરાવતાં, કરમ થયાં ચકચૂર. પ્રભુ આગળ ધૂપ કરતી વખતે.
અમે ધૂપની પૂજા કરીએ રે, એ મનમાન્યા મોહનજી; પ્રભુ ધૂપ ઘટા અનુસરીએ રે, ઓ મન માન્યા મેહનજી; પ્રભુ નહી કઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મેહનજી, પ્રભુ અંતે છે શરણ તમારું રે, એ મન માન્યા મેહનજી.
કુલની પૂજા કરતી વખતે. પ્રભુ કઠે ઠવી ફુલની માળા, શૂલ થકી વ્રત ઉશ્ચરીએ; ચિત્ત, ચેખે ચોરી નવિ કરીએ. સ્વામિઅદત્ત કદાપિ ન લે અઢાર પરિહરીએ. ચિત્ત)
Jain Education Internatinativate & Personal Use Dialy.jainelibrary.org