________________
શ્રી જૈન નિત્ય
।। ૪ ।। એકવીશ નામે વરણુબ્યા, તિહાં પહેલું અભિધાન; શત્રુંજય શુકરાયથી, જનક વચન બહુમાન | ૫ ||
૩૪
( અહીંયાં અને હવે પછીના દરેક દોહાના અંતે “ સિદ્ધાચલ સમરૂ સદા ” એ દોહા
ઃઃ
મેલીને ખમાસમણ દેવું. ) ૧
સમાસર્યા સિદ્ધાચલે, પુંડરીક ગણધાર; લાખ સવા મહાતમ કર્યું, સુર નર સભા મેાઝાર । ૬ ।। ચૈત્રી પુનમને દિને, કરી અણુસણુ એક માસ; પાંચ કાડી મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસ ૫ ૭૫ તિણે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત; મન વચ કાચે વઢીયે, ઉઠી નિત્ય પ્રભાત ૫ ૮ ૫ સિદ્ધાચલ૦ ૫ ૨ ! વીશ કેાડીશું પાંડવા, મેાક્ષ ગયા ઇણે ડામ; એમ અનંત મુક્તે ગયા, સિદ્ધક્ષેત્ર તિણું નામ ॥ ૯॥
Jain Education Internationalivate & Personal Usely.jainelibrary.org.