________________
શ્રી જૈન નિત્ય
પામ્યા અમરની દ્ધિ ।। શેઠને ઘર આવી વિઘ્ન નિવાર્યો, સુરે કરી મનેાહાર !! સા॰ !! ૧૬ ।। પાંચ પરમેષ્ઠિ જ્ઞાન જ પંચહ, પચ દાન ચારિત્ર; પાઁચ સજ્ઝાય મહાવ્રત પાંચહ, પંચ સમિતિ સમકિત ।। પંચ પ્રમાદ વિષય તો પંચહ, પાલેા પંચાચાર ! સા૦ ૫૧ળા
૨૧૩
ફલશ—છપ્પય.
નિત્ય જપીયે નવકાર, સાર સપત્તિ સુખદાયક; સિદ્ધમત્ર એ શાશ્વતા, એમ જપે શ્રી જગનાયક । શ્રીઅરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાય ભણીજે; શ્રી ઉવજઝાય સુસાધુ, પંચ પરમેષ્ઠિ શ્રેણીજે । નવકાર સાર સ'સાર છે, કુશલલાભવાચક કહે; એક ચિત્તે આરાધતાં, વિવિધ
રીતે વાંછિત લહે ! ૧૮ ૫ ૪૦ ||
Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org