________________
પાઠ સંગ્રહ
૨૧૩
(છંદ). નવકાર થકી શ્રીપાલ નરેશર, પામ્યા રાજ્ય પ્રસિદ્ધ, સ્મશાન વિષે શિવનામ કુમરને, વનપુરિસે સિદ્ધ નવ લાખ જપંતાં નરક નિવારે, પામે ભવનો પાર; સો ભવિયાં ભતે ચેખે ચિત્ત, નિત્ય જપીએ નવકાર છે ૫ / બાંધી વડ શાખા શિક બેસી, કીધે કુંડ હતાશ; તસ્કરને ચિત્ત મંત્ર સમર્પે, ઉડ્યો તે આકાશ એ વિધિ રીતે જપતાં અહિ વિષ ટાલે, ઢાલે અમૃતધાર છે સે ૬ બીજોરા કારણ રાય મહાબલ, વ્યંતરદૃષ્ટ વિરોધ; જેણે નવકારે હત્યા ટાળ યક્ષ પ્રતિબંધ | નવલાખ જપંતા થાયે જિનવર, ઈહ્યા છેઅધિકાર છે સેવ છે ૭. પલ્લીપતિ શિખે મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ; પરભવ તે રાજસિંહ પૃથ્વી પતિ, પાયે Jain Education Internationativate & Personal Use Only.jainelibrary.org