________________
પાઠ સંગ્રહ
૧૮૩
દિન પંચમી, વાર શનિશ્ચર જાણ રપા પઢે ગુણે જે ભાવશું, સુણે સદા ચિતલાય છે ચેતન સંપતિ બહુ મળે, સમરો મન વચ કાય છે ૨૬ મે ૨૯ છે
શ્રી પાર્શ્વનાથસ્વામીની લાવણી.
પારસનાથ વિખ્યાત જગતમેં, જિનશાસનમેં જયકારી | જસ ગુણ મહિમા અપરંપાર હે, ધ્યાન ધરે સુર નર નારી છે એ આંકણી | નાથ નિરંજન ભવદુઃખભંજન, તત્વજ્ઞાનકે દરિયા હે છે જ્યોતિસ્વરૂપી જગદાનંદન, જગ જસ કીરતિ વરિયા હે પાત્ર
૧ નગર બનારસ વરતે જગમેં, અશ્વસેન નૃપ અધિકારી છે વામકુખે કુળ અજવાળણ, પ્રગટયા પારસ પટધારી છે પાત્ર છે ૨ | નરક નિગોદ ભયા અજુવાળા, આસન કંપ્યાં સુરપતિકા ને છપ્પન દિકુમારી કરવા Jain Education Internatwmativate & Personal Use Karaly.jainelibrary.org