________________
(૪૪) શિવગતિ સાધે જે ગીરિ, તે માટે અભિધાન;
તે તીર્થેશ્વર પ્રમિયે, મુક્તિનિલય ગુણખાણ.૧૦૦. ચંદ સૂરજ સમકિતધરા, સેવ કરે શુભચિત્ત,
તે તીર્થેશ્વર પ્રમિયે. પુષ્પદંત વિદિત...૧૦૨ ભૂમિ ધરી જે ગિરિવરે, ઉદધિ ન લેપે લીહ;
તે તીથેશ્વર પ્રણિયે, પૃથિવીપીઠ અનીહ૧૦૩ મંગલ સવિ મલવાતાણું. પીઠ એહ અભિરામ;
તે તીર્થેશ્વર પ્રકૃમિ, ભદ્રપીઠ જસ નામ..૧૦૪ મૂલ જસ પાતાલમે, રનમય મનોહાર;
તે તીર્થેશ્વર પ્રણમિચે, પાતાલમૂલ વિચાર...૧૦૫... કર્મક્ષય હોવે જિહાં, હોય સિદ્ધ સુખ કેલ;
તે તીર્થેશ્વર પ્રમિયે, અકર્મક મન મેલ ...૧૦૬ કામિત સવિ પૂરણ હોય, જેહનું દરિસન પામ;
તે તીર્થેશ્વર પ્રણમિચે, સર્વ કામ મન ઠામ...૧૦૭. ઇત્યાદિ એકવીશ ભલાં, નિરૂપમ-નામ ઉદાર જે સમર્યા પાતક હરે, આતમ શકિત અનુસાર..૧૦૮.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org