SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) શિવગતિ સાધે જે ગીરિ, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રમિયે, મુક્તિનિલય ગુણખાણ.૧૦૦. ચંદ સૂરજ સમકિતધરા, સેવ કરે શુભચિત્ત, તે તીર્થેશ્વર પ્રમિયે. પુષ્પદંત વિદિત...૧૦૨ ભૂમિ ધરી જે ગિરિવરે, ઉદધિ ન લેપે લીહ; તે તીથેશ્વર પ્રણિયે, પૃથિવીપીઠ અનીહ૧૦૩ મંગલ સવિ મલવાતાણું. પીઠ એહ અભિરામ; તે તીર્થેશ્વર પ્રકૃમિ, ભદ્રપીઠ જસ નામ..૧૦૪ મૂલ જસ પાતાલમે, રનમય મનોહાર; તે તીર્થેશ્વર પ્રણમિચે, પાતાલમૂલ વિચાર...૧૦૫... કર્મક્ષય હોવે જિહાં, હોય સિદ્ધ સુખ કેલ; તે તીર્થેશ્વર પ્રમિયે, અકર્મક મન મેલ ...૧૦૬ કામિત સવિ પૂરણ હોય, જેહનું દરિસન પામ; તે તીર્થેશ્વર પ્રણમિચે, સર્વ કામ મન ઠામ...૧૦૭. ઇત્યાદિ એકવીશ ભલાં, નિરૂપમ-નામ ઉદાર જે સમર્યા પાતક હરે, આતમ શકિત અનુસાર..૧૦૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005170
Book TitleShatrunjay Bhakti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy