________________
(૩૩)
શ્રી સિદ્ધગિરિજીનાં ૧૦૮ ખમાસમણુ શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહે।નીશ; પરમાતમ પરમેસરૂ, પ્રણમુ· પરમ સુનીશ...... જય જય જગપતિ જ્ઞાન ભાણ, ભાસિત લેાકાલેક;
શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર થાક...... શ્રી સિધ્ધાચલ મંડણા, નાભિ~નરેસર ન;
મિથ્યામતિ મત ભ જણેા, ભાવિ-કુમુદાકર-ચ'........ પૂર્વ નવાણું જસ શિરે, સમવસર્યા જગનાથ;
તે સિધ્ધાચલ પ્રભુમિયે, ભફતે જોડી હાથ...૪... અનંત જીવ ઈઝુ ગિરિવરે, પામ્યા ભવના પાર;
તે સિધ્ધાચલ પ્રણમિયે, લહિયે મ'ગળ માળ...... જસ શિર મુકુટ મનેહરૂ, મરૂદેવીને નંદ;
તે સિધ્ધાચલ પ્રણમિયે, રૂધ્ધિ સદા સુખવું........ મહિમા જેના દાખવ!, સુગુરૂ પણ મતિમ ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રગટે સહુજાન'...૭... સત્તા ધર્મ સમાવા, કારણ જેહ પડ઼ર,
તે તીથેશ્વર પ્રણમિયે, નાસે અઘ વિ દૂર...૮... ક કાટ સિવ ટાલવા, જેહનું ધ્યાન હુતાશ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, પામીએ સુખવાસ.......
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International