________________
(૨૧)
કેડે વળગ્યાં તે સહુને સરખા કર્યાં, ધીરજ આપે, અમને ભગત ઠરાવીને.ગિરિ...... નાભિ નરેશ્વર નંદન આશા પુરો રહેજો હૃદયમાં સદા કરીને વાસો, કાંતિ વિજયને આતમ પદ અભિરામ છે, સદા સેાહાગણ થાયે મુક્તિ વિલાસજો...ગિરિ....... તળેટીએ બેલવાનુ` સ્તવન
યાત્રા નવાણું કરીએ વિમલગિષ્ટિ, યાત્રા નવાણુ કરીએ પૂ નવાણુ' વાર શેત્રુંજા ગિરિ, ઋષભ જિંદ સમાસરીએ વિમલગિરિ યાત્રા...૧... કેાડી સહસ ભવ પાતક ત્રુટે, શેત્રુ ́ા સામેા ડગ ભરીએ વિમલગિરિ યાત્રા ..૨ .
પુંડરીક પદ જપીએ મન હરખે,
સાત છઠ્ઠ દાય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરીએ વિમલગિરિ યાત્રા...૩... અયવસાય શુભ ધરીએ વિમલગિરિ યાત્રા....... હિંસક પણ ઉધ્ધરીએ વિમલગિરિ યાત્રા....... તણેા સગ, દૂર થકી પરિહરીએ વિમલગિરિ યાત્રા.......
પાપી અભિવ નજરે ન દેખે
ભૂમિ સથારાને નારી
સચિત્ત પરિહારીને એકલ આહારી, ગુરૂ સાથે પદ ચરીએ વિમલગિરિ યાત્રા.......
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org