________________
અતિમ આરાધના વિધિ
(૯) અઢાર પાપસ્થાનક વાસિરાવવા. સવ્વપાણાઈવાય', સવ્વ મુસાવાય", સવ્વ‘અનિાદાણ સવ્વ મેહુણ, સવ્વ પરિગૃહ', સકાહ', સવ્વમાણુ, સવ્વ માય, સવ્વ લેાભ, પિજ', દાસ, લહ, અભકૢ ખાણું, અરઇ-૧૪, પેસુન્ન', પરપરવાય, માયામાસ', મિચ્છાઇ સણ—સલ્લંચ, ઇચૈઇઆઇ અટ્ટારસ પાવઠાણાઈ જાવજીવાએ વિહ’ તિવિહેણ જાવ વેસિરામિ,
સવ પ્રાણાતિપાત, સ`મૃષાવાદ, સર્વ અદત્તાદાન, સમૈથુન, સર્વ પરિગ્રહ, સ`ક્રોધ, સર્વાંમાન, સમાયા, સવલાભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિઅતિ, પરપરવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય અઢારે પાપસ્થાનકાને યાવજ્જીવ [જીવે ત્યાં સુધી] ત્રિવિધ ત્રિવિધે હું વાસિરાવુ છું,
આ
૧૫
(૮) અનશન (આહાર ત્યાગ.)
નોંધ :-[વમાન કાલે વિશિષ્ટ જ્ઞાની પુરુષાને અભાવ વર્તે છે. ગ્લાનાદિ પણ સથારા લેવા માટે તેવા સ`ઘયણુ --સામર્થ્ય ધરાવતા નથી માટે સાગારી અનશન કરાવવુ,
“અમુક” સમય માટે ત્રણ કે ચાર આહારના ત્યાગ કરાવતાં જવું અથવા મુસિહિય‘પચ્ચક્ખાણ કરાવતાં રહેવું જેથી ચારે આહારના ત્યાગરૂપ અનશનના લાભ મળે.]
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org