________________
અંતિમ આરાધના વિધિ
खामेमि सव्व जीवे सव्वे जीबा खमतु मे मित्ति मे सव्व भएसु वेर मज्झ न केणइ
હું સર્વ જીવોને ખમાવું છું. સર્વ જીવો પણ મને ક્ષમા કરો. મારે સર્વ જી સાથે મૈત્રી છે. કોઈની સાથે મારે વેર નથી. નોંધ : તે સાધુ-સાવીને વ્યક્તિગત રીતે પણ પૂર્વ સંબંધ યાદ કરી મનોમન ક્ષમાપના કરી લેવા–સૂચવવું.) - આ પ્રમાણે આલોચના- દુષ્કત ગોં–વોસિરાવવું–અને યથાયોગ્ય ક્ષમાપના કર્યા–કરાવ્યા બાદ ફરીથી સમ્યકત્વપૂર્વક સામાયિક અને વ્રત ઉચરાવવાને વિધિ છે.
આ કાળનું સંયમ સાતિચારી છે. જીવનમાં પાળેલા વ્રતમાં કેટલાંયે અતિચાર લાગેલા હોય. પરંતુ છેવટની ઘડીયે પણ નિરતિચાર ચારિત્રની ભાવના આવી જાય અને થોડો સમય પણ શુદ્ધ ચારિત્ર પળાઈ જાય તે મહા કલ્યાણકારી બને. થોડાં સમયમાં ઘણું હિત સાધી જનાર થાય.
(૩) ૦ સમ્યકત્વ ઉચ્ચરાવવું :
નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમે આયરિયાણં, નમે ઉવજઝાયાણું, નમે લોએ સવ્વ સાહૂણં. એ પંચ નમુક્કારો. સવ પાવપણાસણે, મંગલોણું ચ સવ્વસિં પઢમં હવઈ મંગલં.
- જામનગર
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org