________________
દY
આગમદિવાકર, મુનિશ્રી દીપરત્નસાગરજીની સાહિત્ય યાત્રાના મુખ્ય વિષયો
• વ્યાકરણ ૦ આગમશાસ્ત્ર
ડિક્ષનેરી ૦ યંત્ર સંયોજન • વ્રત ગ્રહણ
• વ્યાખ્યાન
તત્વાન્યાસ • જિનભક્તિ • સૂત્ર અભ્યાસ • જાપ નોંધ
- વિધિ • પૂજન ૦ આરાધના • પંચાંગ : પ્રકીર્ણ
આવા વિવિધ વિષયક્ષેત્રોમાં સંશોધન-લેખન અનુવાદ-સંકલન-સર્જનગણિત આદિ દ્વારા આજ પર્યન્ત બસો એકાવન (૨૫૧) પુસ્તકોનું પ્રદાન પરમાત્માની કૃપાથી મુનિશ્રી દીપરત્નસાગરજી કરી શક્યા છે. – આ બસો બાવન (૨૫૨)મું પ્રકાશન છે –
સમય ગણિતની મહત્તા મુનિ દીપરત્નસાગરજીએ સન ૧૯૮૫માં એક પંચાંગ પુસ્તિકાનું સર્જન કરેલ. જેમાં તિથિ અને તારીખ મુજબ આખા વર્ષનો સૂર્યોદય, નવકારશી, પોરિસિ આદિ સમયો, સવાર-સાંજનો કામળીનો કાળ, સાંજે બે ઘડીનો સમય, ભણાવવાની પરિસિ વગેરે સમયોનું ગણિત તૈયાર કરેલ. આજે અનેક પૂજ્યશ્રીઓ પોતાના નામે આવું પંચાંગ બહાર પાડે છે.
જૈન ડટ્ટામાં પણ આ ગણિતનો ઉપયોગ થઈ રહ્યો છે. આ વાત જ અમારા સમયગણિતની મહત્તા સાબિત કરે છે. આપ સૌ આ સમય ગણિતનો ઉપયોગ કરી મુહુર્ત કાળે ચોઘડીયા કે હોરાના સાચા સમયનો ઉપયોગ કરો.
- એ જ અભ્યર્થના
– સત્ શ્રુત પ્રકાશન –
ફોર એવર ડિઝાઈન ફોન ઃ ૨૫૬૩૧૦૮૦
નવપ્રભાત પ્રેસ ફોન : ૨૫૫૦૮૬૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org