________________
[૪૩] / છવીસમુ શ્રીમહાપ્રત્યાખ્યાન પન્ના સૂત્રનું પૂજન
મહાપચ્ચખાણ પન્નામાં, પંડિત વિરજવંત | અનશન શુદ્ધ આરાધતાં, હોય મુનિ શિવવધુમંત | ૧
// આવો હરિલાસરીયા વાલા - એ દેશી
પૂજા જિનરાજતણી કરીએ, ચોરાશી આશાતના હરિયે,
જુગતિથી અષ્ટ દ્રવ્ય ઘરીયે પૂજા/ ૧ / આણા શ્રી જિનવરની કરિયે, મિથ્થા શ્રત દૂરે પરિહરિયે,
જિનાગમ પૂજા અનુસરિયે || પૂજાવ ! ૨ // દર્શન જ્ઞાન ચરણ જેહ, સંયમ તપ સંવર ગેહ,
કરી જિન ભાવપૂજા એહ છે પૂજો૦ | ૩ | મુનીશ્વર તેહના અધિકારી, નિયાણા નંદના પરિહારી,
નમો નમો સંયમ ગુણધારી ! પૂજા | ૪ સંવરમેં મન જાસ રમે, ક્રોધ દાવાનલ તાસ શમે,
તેહને અણસણ તીને ગમે છે પૂજાવ ! ૫ પંચ પરમેષ્ઠિની પૂજા, જે કરે તસ પાતક પૂજ્યાં,
કર્મ અરિ સાથે તે સુયા પૂજા// s || જિન ઉત્તમ પૂજન કરિયે, તસ પદ પદ્મને અનુસરિયે, રૂપવિજય શિવ પદ વરીયે | પૂજા) | ૭ ||
–––– –––– – મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૨૬- પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – ૩૦ શ્રી મહાપ્રત્યાખ્યાન પન્ના સૂત્રાય નમો નમઃ સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org