________________
[૧૦] સંનિરોધ મુદ્રા - તેઓ પૂજન વિધાન ચાલે ત્યાં સુધી રહે તે સંનિરોધ
(મૂઠીમાં અંગૂઠો બંધ રાખવો તે) અવગુંઠન મુદ્રા - અદ્રશ્યરૂપે રહી સહાય કરવાની વિનંતી. મૂઠી બંધ કરી
બંને હાથની પહેલી આંગળી બહાર રાખી મુદ્રા કરવી તે. (૧) આહ્વાન મુદ્રાએ - ૐ હ્રીં ઐ ક્લીં શ્રી શ્રી આગમપુરુષઃ અત્ર અવતર
અવતર સંવૌષટુ (૨) સ્થાપના મુદ્દાએ - હ્રીં ક્લીં શ્રીં શ્રી આગમપુરુષઃ અત્રતિષ્ઠ ઠઠઃ (૩) સન્નિધાન મુદ્રાએ- ૐ હ્રીં ઐ ક્લીં શ્રીં શ્રી આગમપુરુષઃ મમ સન્નિહિતા
ભવત ભવત વષટુ (૪) સનિરોધ મુદ્દાએ - 18 હીં એં ક્લીં શ્રીં શ્રી આગમપુરુષઃ પૂજાં વાવ અત્ર
એવ સ્થાતવ્યમ્ (૫) અવગુંઠનમુદાએઃ- ૐ હ્રીં મેં ક્લી શ્રી શ્રી આગમપુરુષઃ પરેષાં અદ્રશ્યો.
ભવત ભવત ફર્ ૧૪. (ધન) સુરભીમુદ્દાએ અમૃતિકરણ ૐ હ્રીં ઐ ક્લીં શ્રીં શ્રી આગમપુરુષઃ અત્ર યંત્રે સાક્ષાત્ સ્થિતઃ સંજીવિતઃ અમૃતીભૂતઃ ભવતુ સ્વાહા
૧૫. અંજલિ મુદ્રાએ પૂજા-પ્રાર્થના હું એં ક્લીં શ્રીં શ્રી આગમપુરુષઃ ઈમાં પૂજાં પ્રતિચ્છિત પ્રતીચ્છત નમઃ સ્વાહા
૧૬.પ્રવચન દેવતાનું અહ્વાન આદિ ૐ હ્રીં ઐ કલીં શ્રીં શ્રી પ્રવચન દેવતા અત્ર અવતર અવતર સંવૌષ, અત્ર તિષ્ઠ તિષ્ઠ ઠઠા, મમ સનિહિતો ભવત ભવત વષ, પૂજાં યાવદત્રેવ સ્થાતત્ય પરેષામશ્યો ભવતિ ભવત ફ, ઇમાં પૂજા પ્રતિચ્છત પ્રતિચ્છત નમઃ સ્વાહા
બે હાથ જોડી નીચેની પ્રાર્થના કરવી. શ્રી વીતરાગાતું ત્રિપદીમવા, મુહૂર્તમાત્રણ કૃતાનિ વૈઃ અકાનિ પૂર્વાણિ ચતુર્દશપિ કચ્છનુ તે ગણધરા સર્વસિદ્ધિ
સંગીતકારને શહેનાઈ- વાદન પ્રકારનું સંગીત વગાડવા સુચના આપીને૦
-
૪૫ - આગમ મહાપૂજનનો આરંભ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org