SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) વિધિસંગ્રહ-૧-(શ્રી નૂતરાં દેવાનો વિધિ) શ્રી નુંતરાં દેવાનો વિધિ. ૧-૨ સ્થાપનાજી ખુલ્લા રાખવા, સો ડગલાંમાં વસતિ શુદ્ધ કરવી, પ્રથમ કાલગ્રહી એ કાજો લેવો, પછી નાસીકાચિંતવણી સાવધાન બોલી પૂંજતા પંજતા સ્થાપના તરફ જાય. પછી દાંડીઘર પાટલી છૂટી મૂકે પછી બન્ને પણ સાથે ખમા દેઈ ઇરિયાવહી પડીક્રમે સૂત્ર દાંડીઘર બોલે, પછી દાંડીઘર ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પવેલું ? (કાલગ્રહી-પdઓ,) દાંડીઘર ઇચ્છે કહે પછી ખમાસણ દેઈ, ભગવાન્ ! સુદ્ધા વસહિ, (કાલગ્રહી-તહત્તિ. બોલે). બન્ને જણ ખમા દેઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પચ્ચખાણ કર્યું છે જી. Pખમા, ઈચ્છાસંદિ૦ ભગ0 સ્પંડિલ પડિલેહણ્યું ? ૧. સુચના : ૧ જોગમાં પ્રવેશ કરવાને પહેલે દિવસે સાંજે પચ્ચકખાણ કરી પછી નૂતરાની ક્રિયા કર્યા પછી કાલગ્રહી, દાંડીયર થવાવાળાએ સ્પંડિલ પડિલેહવા, બીજા છુટા યોગીઓ પહેલા પડીલેહે તો ચાલે પરંતુ આકસંધીનું કાલગ્રહણ હોય તો, એક નૃતરા જાય તો, બીજા કાલગ્રહી, દાંડીઘર કરીને નુતરા લેવા પડે માટે તેવાઓએ માંડલાં પાછળથી કરવાં એટલે નૂતરાંની ક્રિયા થઇ ગયા પછી સ્પંડિલ પડિલેહવા. ૨. પહેલે દિવસે એકજ કાલગ્રહણ લેવાય, તથા સમુદેશ કે અનુજ્ઞા માં પભાઇ કાલગ્રહણ જ હોય. જો ચાર કાલગ્રહણ લેવાં હોય તો પભાઇ ને વિરતિ. અને નુતરા પણ પભાઇ વિરતિ પશ્ચિમ દિશામાં અને વાઘાઈ અધરત્તિ દક્ષિણ દિશામાં દેવાં. ૩ પ્રથમ વાઘાઈ ને અદ્ધરત્તિના નૃતરામાં પચ્ચખાણને ઈંડિલના આદેશ માગ્યા હોય અને તના તેજ કાલગ્રહી, દાંડીઘર હોય તો વિરત્તિ, પભાઈના નૃતરામાં ફરી પચ્ચખ્ખાણ થંડિલના આદેશ માગવાની જરૂર નથી ને દાંડીઘર કાલગ્રહી જુદા હોય તો ફરી તે બે આદેશ માગવા. માંડલાં દક્ષિણ, ઉત્તર, પશ્ચિમ, પૂર્વ એ પ્રમાણે સાત સાત વખત કરતાં ૪૯ થાય તેમાં એક કાલગ્રહણે એક વખત ને બીજા કાલગ્રહણે જરા ખસીને બીજી વખત એમ માંડલાં કરવાં. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy