SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે દિન - ૧૫ નંદિ - ૨. દિન || ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ ૧૧ ૧ ૨ | ૧૩ ૧૪] ૧૫ અંધ્યયન શ્ર.. | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૯ | ૧૦ ૧૧ | ૧૨ | ' | ૯ | ૧૦ ૧૧ | ૧૨ | શ્રત. | શ્રત. નં.-૧ પ્ર.ચુ. | ક્રિ.ચુ. સમુ. | અ.નં. ઉદ્દેશા | ૦ ૦ ૦ ૦ ૧/૨| | | | ૧/૨ | ૩/૪| ૦ ૦ | 0 | ૦ ૦. કાઉસ્સગ્ય તપ-૪| ૩ | ૩ | ૩ | ૯ | ૩ | ૩ | ૩ | ૭ | ૮ | ૩ | ૩ | ૩ | તપ૧ તપ૧ O વડી દીક્ષા પૂર્વે કરાતા જોગમાં આવશ્યક સૂત્રના જોગની આઠ દીવસની વિધિ પૂર્ણ થયા પછીછે જો જોગ સળંગ ચાલતા હોય તો નવમા દીવસે દશવૈકાલિકના જોગની શરૂઆત થશે. O જો વિશ્વ ના જોગ પછી નિક્ષેપ કર્યો હોય (જોગમાંથી બહાર કાઢેલા હોય) તો પેજ ૧૬ થી ૧૮ મુજબની યૌપ્રવેશ ધ ફરીથી કરાવવી. જો નિક્ષેપ ન કર્યો હોય અને જોગ સળંગ ચાલતા હોય તો પ્રવેશવિધિ ન કરાવવી. D દશવૈકાલિકના જોગના પ્રવેશ દીવસે નંદીની વિધિ કરાવવાની આવે ત્યારે નાણ માંડી શકાય. O જોગવિધિ :- વસતિ શુદ્ધ કરાવવી. શિષ્ય આવીને કહે “ભગવદ્ સુદ્ધા વસહિ” (ગુરુ) ‘તહૃત્તિ' કહે – સ્થાપનાજી ખુલ્લા કરી - તેની ચારે દિશામાં એક-એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપે ખમાસમણ દઈ ‘ઇરિયાવહીય’ કરે. ઇરિયાવહી બાદ આદેશ માંગે- ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! વસહ પવેલું ? (ગુ.) પવેહ. (શિ.) ઇચ્છે કહે. ખમાસમણ દઇ - ભગવદ્ ! સુદ્ધા વસતિ (ગુ.) તહત્તિ. પછી નંદવિધિ કરાવવી – પૃષ્ઠ ૧૮ થી ૨૧ મુજબ. તેમાં સાવશ્યક ને સ્થાને ટશવૈવાનિ બોલવું. વિધિસંગ્રહ-૧-(દશવૈકાલિકસૂત્ર જોગવિધિ) [૩] (૩૩) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy