________________
વડી દીક્ષા વિધિ
૬૫
શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ
શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
શ્રી ગૌતમસ્વામિને નમઃ ધ્યાનસ્થ સ્વર્ગત નૌમિ, સૂરિમાનન્દસાગરમ્
વડી દીક્ષાની વિધિ
વડી દીક્ષા માટે પૂર્વ કે ઉત્તર દિશાનો ઉપયોગ કરવો. નાણમાં ચારે દિશા સન્મુખ ચાર પ્રતિમાજી પધરાવવા. નાણ નીચે ચોખાનો સાથીઓ કરી શ્રીફળ પધરાવવું. નાણની ચારે દિશાએ ચોખાના સાથીઓ કરી ચાર શ્રીફળ પધરાવવા. ચાર દીપક મૂકવા. એક દીપક વધારનો પણ રાખવો. ધૂપ રાખવો. ક્રિયાના સ્થળથી ચારે બાજુ ૧૦૦-૧૦૦ ડગલા વસતિ જેવી.
, ચારે દિશાએ પ્રતિમાજી સન્મુખ એક એક નવકાર ગણતા ત્રણ પ્રદક્ષિણા દેવી (બાર નવકાર થાય) ગુરૂને દરેક પ્રદક્ષિણાએ નમસ્કાર (મથએણ વંદામિ) કરવા.
ગુરૂની જમણી બાજુએ સાધુએ અને ડાબી બાજુએ સાધ્વીએ ઊભા રહેવું.
ગુ. શિ. બેઉ ખમા દેઈ ઈરિયાવહી પડિ) એક લોગસ્સનો (ચંદેસુ નિમ્મલયરા સુધી) કાઉ0 કરી, પારી, સંપૂર્ણ લોગસ્સ કહેવો ખમા દઈ ઈચ્છાકાળ સંદિસહ ભગવન્! વસહિ પડે? (ગુ.) પઓ (શિ.) ઈચ્છે.
ખમા દઈ ભગવન્! શુદ્ધાવસતિ (ગુ.) તહત્તિ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org