SearchBrowseAboutContactDonate
Page Preview
Page 962
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્ર થ વર્ષની વયે, વ્યાવસાર્ષિક બનના ભારત સામે બેલ શુન્યને હટાવી તેને સ્થાને એકડો મૂકવાના પુરૂષા પણુ તેમણે મુંબઈમાં આર્યાં અને તે એકડા ઉપર સફળતાના મીડા ચડાવવાની કાબેલિયત પણ તેમણે મુંબઈમાંજ હસ્તગત કરી. કાપડ માર્કેટમાં થોડા સમય માટે નાકરી કર્યા બાદ શ્રી વ્રજલાલભાઈએ હૈદ્રાબાદમાં બનતાં અટનના વ્યાપાર શરૂ કર્યો. સાપુત પરિશ્રમ સાથે તેમણે એ વ્યવસાયને વિકસાવ્યે। અને નેશનલ બટન ફેકટરીની સ્થાપના કરી “બટનવાલા” કહેવાયા. વ્યાપારી જીવનને આબે મેળવેલા એ નામની સ્મૃતિ આજે પણ તેમના ફલેટને દરવાજે ગૌરવ ભેર અંકિત થયેલી છે. પ્લાસ્ટિક યુગના એંધાણ પારખી શ્રી મજલાલભાઈ એ પ્લાસ્ટિકના વ્યવસાયને વિકસાવવા પેાતાની સઘળી વ્યાપાર શકિત કેન્દ્રીત કરી અને નેશનલ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ સ્થાપી એક વિશાળ ઉદ્યોગને ક્ષેત્રે પદાપણ કર્યું. પ્રગતિનો માર્ગરૂપતા અતરાયાને દઢ મનોબળથી દૂર કરીને શ્રી મશાલભાઈએ નવા ઉદ્યોગ ક્ષેત્રે પી વિકાસ સાધ્ય કર્યાં. વિલેપાર્લે (પૂર્વ), પવઈ અને ગોગામ બે સ્થળોએ આવેલી, વતન મશીનરી અને સાધનાથી સુરજ નેશનલ પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝની ફેકટરી નાન માં નાની ચીજથી માંડી મોટામા મોટી વસ્તુ સુધીનાં શિથી લઈ ડ્રમ સુધીનાં-સાધનાનું વિશાળ પાયા ઉપર ઉત્પાદન થઈ રહેલ છે. આ વ્યવસાયને વ્યસ્તિ અને દ્રઢ પાયા ઉપર મૂકીને શ્રી વલ્લાલભાઈ એ તેના પૂર્ણ ભાર પોતાના પુત્રાને સોંપી દીધા છે. પિતાની રાહબરી નીચે તાલિમ પામેલા આ ભાઇઓ જે ઉદ્યોગને તેમજ તેના ઉત્પાદનોના વેચાણની વ્યવસ્થાને દક્ષતા પૂર્વક સંભાળી રહ્યા છે. ફલસ્વરૂપે શ્રી વ્રજલાલભાઇ વ્યવસાય નિવૃત્ત બની શકયા છે. વ્યવસાયના વિકાસને પગલે પગલે સાંપડેલી સંપત્તિ નહીં પણ ધનના પડછાયા બનીને આવતા કારને અળગા રાખવાની સ્વ પ્રયત્ને કળથી શક્તિએજ શ્રી જલાલભાઈના કાનપુરપાની સાથી સિદ્ધિ છે. દસ વર્ષની વયે જ માતાના લાઢકોડથી વિમુખ બનેલા શ્રી મજલાલભાઈ માતૃઋણું ઠા કર વાના ધર્મ વિસર્યાં નથી. મોટા ખુંટવડાના લોકપ્રિય કાર શ્રી. શાન્તિલાલ મોદીના હાર્યાં દિશા સૂચનને માન્ય રાખી કન્યાશાળા સાથે પોતાનાં માતુશ્રી પ્રેમકુવાની સ્મૃ નિંને તેમણે સાકળી લીધી છે. તે સાચે જ પિતા પ્રત્યેના પુત્ર ધર્મના પાલનના પ્રતીક રૂપે કન્યાશાળાના ભવન સાથે પેાતાનાં પિતાશ્રીનુ નામ સંકલિત કરી તેમણે પિતૃઋણ અદા કર્યું છે. કન્યાશાળા માટે આવશ્યક સાધના માટેનુ ફંડ એકત્ર કરવા પેાતાની લાગવગ અને શક્તિને કામે લગાડી તે સહાયભૂત બન્યા છે. પોતાના વતન મોટા ખુંટવડામાં પિતાશ્રી પ્રભુદાસ રામજીનાં પુણ્યાર્થે તા. ૨૦-૪-૭૨ ના “નેત્રયજ્ઞ” કર્યાં. ડો. અવ્યુ તથા સાથીઓએ ૪૨૫ એપરેશન કર્યા. તે બધાં જ સફળ થયાં. દર્દીએ સ થે આવનાર Jain Education International આ બધાંને પાગરણે જોયાનું થમાં પગેરું ન ફ્રી હતું. આ ઉપરાંત સામાજિક કલ્યાણનું કાર્ય કરની વિવિધ સંસ્થાઓને તેમની દાસ્તાના લાભ મળને રો છે.શ્રી મજ્જામાઈ તેમનાં ધર્મપત્ની શ્રીમની કમળાબહેન તથા તેમના પરિવારને સ્વાસ્થ્યપૂર્ણ દીપ આયુ અને સુખ પ્રાપ્ત થાઓ એવી શુભ કામના છે. ૯૫૭ રોઝ વૃજલાલ હરજીવનદાસ મૂળ મહુવાના વતની અને ખેતીના વ્યવસાય કરેછે, સાદાઇ અને વિનમ્રતાની મૂર્તિ ઉદ્યોગ ક્ષેત્રે સામાન્ય કારકુનથી માંડીને ક્રમે ક્રમે સટી મેનેજર સુધીની જવાબદારી નિષ્ઠા પૂર્વક અદાકરી મહુવા નગરપાલિકા મહુવા કેળવણી સહાયક સમાજ અને અન્ય નાની મોટી સંસ્થાએ સાથે એક યા બીજી રીતે સકળાયેલ. ૧૯૪૨ ની હિંડો" ચળવળના સમય થી દેશદ!ઝની લગની લાગી અને સેવાને ક્ષેત્રે ઝંપલાવ્યું બાલમંદિરની સ્થાપનામાં પણ પાને મહત્વના રસ લીધો છે. દુષ્કાળ રાહતના કામોમાં અને અન્ય નાની મોટી કુદરતી આફત વખતે તન મનથી શકય સેવા અપી` છે. શ્રી વૃજલાલભાઇ વાચનના પણ શોખીન છે. દેશના ઘણા ભાાર્ગનું પશ્ચિમનુ કર્યું છે, જહા મિત્રસકલ ધરાવે છે, વ્યાપારી વર્ગમાં અને આમ જનવામાં સૌના સન્માનનીય બની શકય છે. આવન ખાદીધારી ગામ નિર્માણુ સમાજના સભ્ય તરીકે હતા. પ્રા. શ્રી વાસુદેવભાઈ વિષ્ણુપ્રસાદ પાઠક અમદાવાદના સાહિત્યકારોમાં જેમની ગણના થાય છે. સંસ્કૃત ધમાગધી સાથે એમ. એ. થયાં. અમદાવાદની બી. ડી. કોલેજમાં ૧૯૬૯ થી સંસ્કૃત-અબ્ધમાગધી વિભા ગના પ્રધ્યાપક અને અધ્યક્ષ તરીકેના તેમના અનુભવો છે ભુજની લાલન કોલેજમાં બે બની સફળ કામગીરી. ગુજરાત યુનિવર્સિટીમાં ફેકલ્ટી એક્ આર્ટસ એજ્યુ. માં માનદ સભ્ય, ૧૯૭૩ થી સંસ્કૃત ભાઈ એક સ્ટડીઝમાં પણ ૧૭૩ થી માનદ સભ્ય, રામાયણ પ્રચાર સમિતિના બે થયું મહામત્રી ઉપરાંત બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ, એલ. આઇ. સી., એન. સી. સી. વગેરેમાં પણ કામના અનુભવ સ ંસ્કૃત, ગુજ રાતી અને હિન્દીના સાથેક જેટલા પુસ્તકનું સંપાદન, કાવ્યો, નાટકો વર્ગમાં ભારે રસ એવું નહી પશુ અભિનયેામાં ઈનામ પણ મેળવ્યા. ઘણી ભાષાઓને પણ પરિચય. આમ વિવિધ ક્ષેત્રે યશકીર્તિ મેળવ્યા છે. આ ઉપરાંત અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગા-રાસ-વકતૃત્ય સ્પર્ધા, અધ્યાપન, લેખન, પ્રવાસ વગેરેમાં તેમનુ યોગદાન વિશિષ્ટ પ્રકારનું છે. કેટલીક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે પણ શ્રીમતી પઠક સંકળાયેલા છે. For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy