________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ સંસ્કૃતિઓનો સંઘર્ષ :
તામાં ઘી હોમ્યું. આ બંને પ્રજાએ કાયમ માટે લડતી
ઝઘડતી રહે એમાં તેઓને પોતાનું હિત દેખાતું હતું. મુસ્લિમ રાજ્ય એ સાંપ્રદાયિક રાજ્ય (Theocratic
કોમવાદનાં એવાં તો ઝેરી બી વવાયાં હતાં કે ભારતના State હોવાથી ઈસ્લામનો પ્રચાર અને પિષણ એ એનું મુખ્ય ધ્યેય હતું. દરેક મુસ્લિમ સુલતાન કુરાનેશરીફના ફરમાન મુજબ
ભાગલા પડયા પછી પણ તેને નાશ થવાને બદલે તે વિકસ્યાં જ વહીવટ કરતો હતો. મુસ્લિમ સુલતાન પોતાને અલા
છે! ધર્મના નામે આજે પણ ભારત અને પાકિસ્તાનમાં હને પ્રતિનિધિ માનતો. અલ્લાહના પ્રતિનિધિ તરીકે તે
અવારનવાર હુલડો ફાટી નીકળે છે અને નિર્દોષના લોહીની
નદીઓ વહે છે! કોમવાદની વેદી ઉપર જ રાષ્ટ્રપિતા સઘળો રાજ્યવહીવટ ચલાવતો. આ માન્યતામાં અકબર જુદા
ગાંધીજીનું બલિદાન લેવાયું હોવા છતાં, શાળા-મહાશાળાતરી આવે છે. તેને ઇસ્લામી પરંપરા તોડીને “દીને-ઈલા
એમાં “મgs નદી ફિણાતા ૩પ ર ાવના' કવિહી”ની વિચારસરણી રજુ કરી. પરંતુ આ નવી વિચારસરણી
તાની કડી વિદ્યાથીઓને ગોખાવી હોવા છતાં, સ્વાતંત્ર્યોત્તર તેના ચુસ્ત મુસ્લિમ સાથીઓને અનુકૂળ ન હોઈ અકબરના
ભારતમાં કે પાકિસ્તાનમાં આપણે તેનાથી મુક્ત કહી શક્યા મરણ સાથે જ મરણ પામી ! મુસ્લિમ સુલતાને અને તેમના
છીએ ખરા? એ ઈતિહાસનો કૂટ પ્રશ્ન છે. સંસ્કૃતિને પૂર્વ અધિકારીઓ કેવળ ઇલામના પ્રચાર અને પ્રસાર માટે જ
કે પશ્ચિમ, હિંદુ કે મુસ્લિમ એવા કોઈ ભેદ હોઈ શકે આક્રમક સ્વરૂપમાં આવ્યા તેવી લાગણી હિંદુ પ્રજામાં દઢ થઈ
ખરા? હરગીઝ નહીં. ગઈ હતી. મર્તિપૂજાનો નાશ કરવો અને કારોનું ધમન્તર કરાવવું એ મુસ્લિમ સુલતાનની ફરજ મનાતી. કાફરને સંસ્કૃતિઓનો સમન્વય : અર્થ “ઈન્કાર કરનાર' એટલે કે ખુદાતાલાએ તેના પોતાના
ધર્મનું શ્રેય માનવસમાજ કે સંસ્કૃતિ વચ્ચે ભેદ માટે જે ચીજ વસ્તુઓ બક્ષી છે તે માટે કૃતજ્ઞ ન બનનાર
રેખાઓ પાડવાનું નથી પરંતુ પ્રજાઓ વચ્ચે પ્રેમ, મંત્રી, નાસ્તિક એવો થાય છે. રાજ્યમાં જે ઉલમા (ધર્મ
સહકાર, શાંતિ અને ઈમાનદારી વધે એ જોવાનું છે. ધર્મની ગુરુઓ ) હતા તે સુલતાનને તેની આ ફરજનું ભાન
સાંપ્રદાયિક સકચિતતાને કારણે માનવ ઈતિહાસ લેહીથી કરાવતા હતા. પરિણામ બહુ સ્પષ્ટ હતું: સંઘર્ષ.
ખરડાયેલો છે. ભારતનો હિંદુ-મુસ્લિમ ઈતિહાસ આ વાતની ભારતનો સાંસ્કૃતિક ઈતિહાસ જોતાં જણાય છે કે છેક
સાક્ષી પૂરે છે. પ્રજા એનું હિત સંધર્ષ માં નહીં પણ સમપ્રાચીનકાળથી અહીં અનેક વિદેશી પ્રજાઓ પોતાના આચાર- વયમાં રહેલું છે. સંધર્ષોમાં કઈ સંરકૃતિ ટકી શકવાની વિચાર અને સંસ્કૃતિ સાથે આવી હતી અને ક્રમશઃ અહીંની
હતી ? સાંસ્કૃતિક સમન્વયની બાબતમાં ભારતનો ઈતિહાસ સંસ્કૃતિમાં ભળી ગઈ હતી. આ પ્રજાઓમાં યવને, શકો,
તેના યુગેયુગે સમૃદ્ધ ચેલો છે. આગ અને તલવારને ત્રાસ કુશણો, પહલવો, હૂણો વગેરેને ગણાવી શકાય. ભારતે બહુ
આપનાર, લૂંટફાટ અને ધર્માતર કરાવનાર મુસ્લિમ પ્રત્યે ઉદારતાપૂર્વક આ પ્રજાઓને પિતાનામાં સમાવી દીધી હતી.
ઉદારતા દાખવી હતી. તેઓ પણ ભારતીય જ્ઞાન-વિજ્ઞાનથી પરિણામ એ આવ્યું કે ભારતીય સંસ્કૃતિનું પટોળું વિવિધ- મહાન થયા હોવા છતા તેમની સાથેના સમવયની ક્રિયા રંગી બની ગયું ! આ બધી પ્રજાઓએ પણ ભારતના જુદાજુદા અત્યંત વિકટ બની હતી એ એતિહાસિક સત્ય પણ નકારી ભાગોમાં પોતાની સત્તા જમાવી હતી પરંતુ પોતાનો વિચાર
શકાશે નહી. કે ધર્મ લાદવાનો પ્રયત્ન કર્યો ન હતો. ઉપરથી તેઓ તો ભારતીય સંરક ત પ્રભાવિત બનીને તેના રંગે રંગાઈ ગઈ ભારતના ઘણા ઈતિહાસ દો અને સમાજશાસ્ત્રીએ એ હતી! એક રીતે કહીએ તે ભારતીય સંસ્કૃતિમાં તેઓનું “ઇસ્લામની હિંદુ સંસ્કૃતિ પર અસર’ અને ‘હિંદુ સંસ્કૃતિની રસાયણ થઈ ગયું હતું. ભારતના ઇતિહાસની કમનશીબી મુરિલમ સમાજ પર અસર’ દિશે પિતાના ભિન્નભિન્ન મતો એ છે કે આવું સાંસ્કૃતિક રસાયણ મુસ્લિમ પ્રજાનું થઈ ૨જુ કર્યા છે. લગભગ આઠસો વર્ષ સુધી રાજ્ય કરનાર શકયું નહીં ! મધ્યકાલના સાધુ-સંતે, ફકીરો અને એલિ. વિદેશી પ્રજા ધાર્મિક સંઘર્ષ હોવા છતાં સાંસ્કૃતિક સમન્વય યાઓએ અનેક પ્રયત્નો કર્યા હોવા છતાં આ પ્રજાઓ વચ્ચે વિના કેવી રીતે ટકી શકે ? દુનિયાની કોઈપણ સંસ્કૃતિ કઈ મેળ સાધી શકાયો ન હતો! અંગ્રેજોએ આવી બળ- એકાંત્રી રહી શકે નહીં, ઈતિહાસના અનેક પુરાવાઓ કહે
Jain Education Intemational
Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org