________________
મૃતિ સંદર્ભ ગ્રંથ
આરબ આર્થિક વિકાસ માટે કુવૈતી ફાળો શરૂ કર્યો. અખબારી લેખકો છે અને કેટલાક સારું કમાતા જાણીતા ૧૯૬૨માં આ ફાળો બમણ કરવામાં આવ્યો. આજે તેની ડોકટરો છે. ભારતીય કુવૈતમાં સારી સ્થિતિમાં રહે છે અને મૂડી અબજો ડોલરની છે. અખાતના પ્રદેશમાં આવેલા વતે છે અને તેમના અને યુવતી વચ્ચેના સંબંધો પ્રેમ આરબ રાજ્યો ને ઉદાર લોન અને સહાયક રકમ આપવામાં અને માન મંત્રી ભર્યા છે. કુવૈત દર વર્ષે ૪૦ કરોડની ભારતીય આવી છે. આને લાભ લેનારા દેશોમાં સુદાન, જોર્ડન, વસ્તુઓની આયાત કરે છે. એક કુવૈતી અગ્રગણ્ય ધારા
યુનિસિયા, અલજીરિયા અને યમન જેવા કેટલાક દેશ છે. શાસ્ત્રીનું કહેવું છે, અમને કુવૈતમાં ભારતીય પસંદ છે. ૧૯૬૭ના જૂનમાં થયેલ આરબ-ઈઝરાઈલી યુદ્ધને કારણે તેઓ સારા અને ઉદ્યાગી છે અને તેમના પ્રત્યે માન છે. સુએઝ નહેરને બંધ કરવાથી મિસરને જતી બોટમાં કુવૈત તેમણે કુવૈતના અર્થકારમાં સારો ફાળો આપે છે. આરબ સારો સહાયક ફળ આપે છે.
અને ભારતીય વચ્ચે અહીં કદી સંઘર્ષ કે અથડામણ
થવાનો સંભવ નથી. એક ભારતીય ડોકટરને મત આ કુવૈતમાં ભારતીય નોકરાણીઓ-ઘરકામ કરનારીઓ
છેઃ અમે કમાઈએ તે અમારું છે. અને તેના પર કરવેરા પ્રત્યે ખરાબ વર્તન રાખવામાં આવે છે. એવા અહેવાલ
નથી. અમે ફાવે તેટલી રકમ ભારત લઈ જઈ શકીએ છીએ અને ચર્ચા પત્રે ભારતીય અખબારોમાં કેટલાક સમય
કે મોકલી શકીએ છીએ. અમને કઈ સતાવતું નથી. અને પહેલાં પ્રગટ થયા હતા. પરંતુ તપાસ કરતાં આમાં ઘણું
અમારા પર કઈ પ્રતિબંધ નથી. આમ કુવૈતનું નાનું અતિશયોક્તિ ભર્યું જણાયું છે. ત્યાં નોકરાણીઓને સારી
આરબ રાજ્ય ભારત સાથે સહકાર સાધી પ્રગતિમય ઝડપથી રીતે રાખવામાં આવે છે અને ભાગ્યે જ કોઈ ફરિયાદ ઊભી
કૂચ કરી રહ્યું છે. (આદમ અદિલના લેખ પર આધારિત ) થાય છે. જે ફરિયાદ પર લક્ષ દેરવામાં આવે તો તેને તરત જ નિકાલ કરવામાં આવે છે. આવી ફરિયાદનું તત્વ અને સંખ્યાબળ ઘણું નજીવું છે, ભારતીય એલચીખાતું પણ આવી ફરિયાદમાં મિત્રી ભર્યું સમાધાન કરાવવા તત્પર રહે છે. કુવૈતી શેઠ ભલા અને વિચારવંત હોય છે. કેટલાક શેઠે તો તેમના કુટુંબ સાથે ધંધાથી કે બીજા કામે પરદેશ
શુભેચ્છા પાઠવે છે યુરોપ, અમેરિકા જાય ત્યારે તેમની સાથે નોકરાણીઓને લઈ જાય છે અને ત્યાં તેમને પોતે રહે તે હોટલમાં પોતાના જેવા ખંડમાં રહેવાની અને પોતાની સાથે જમવાની સગવડ આપે છે. રવિવારે સાંજે કુવૈતના ખ્રિસ્તી દેવળ સમક્ષની શેરીઓમાં
મુ : હીપાવડલી અને માર્ગો પર બે હજાર જેટલાં ખ્રિસ્તીઓ ભેગા થાય છે
(જિ. ભાવનગર) અને દેવળમાં જાય છે. ભારતીય ખ્રિસ્તીઓ માટે રવિવારની ! સાંજ એકબીજાને મળવાનો, એકબીજાની ખબર પૂછવાને અને વાતચીત કરવાને સારો સમય છે. ત્યાં એકત્ર થયેલ ભારતીય યુવતીઓ પણ ગૌરવયુક્ત આચાર રાખી વર્તે છે.
-
શ્રી હીપાવડલી સે. સહકારી મંડળી
-
-
- -
-
- -
કુવૈતમાં વસતા ૩૫૦૦૦ ભારતીયો ત્યાં વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. કેટલાક સરકારી ખાતાઓમાં છે, કેટલાક યોજનાઓમાં ઈજનેરો છે. કેટલાક દુકાનો અને ઓફિસમાં કામ કરે છે. સારા પ્રમાણુના લોકો પોતાની દુકાન કે સ્વતંત્ર ધંધો વેપાર કરે છે. કેટલાક સારા હેદા ધરાવતા
અલ દુધાતા કરાવતા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org