SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ વિદ્યાપીઠ આવેલી છે. દુનિયામાંની છ મિનારાવાળી એક જ ૪૦૦ મિટર લાંબું અને ૧૨૦ મિટર પહોળું એક મસ્જિદ, સુતાન અહમદની છલુ-વાદળી મજિદ સત્તરમી લાખ પ્રેક્ષકોને બેસવાની સગવડવાળું થસ્પર્ધાસ્થાન હિપ સદીની ઈમારત છે અને વાદળી રંગની ટાઈલથી તેની ડેમ ઈ.સ. ૨૦૦માં સેપ્ટમસ સેરસે બંધાવેલું અને તેને અંદર સુશોભન થયું છે. ગોલડન હાને યુરોપિયન ઈતાં. કોન્ટટીને વિસ્તૃત બનાવેલું હતું. અત્યારે તેમાં ત્રણ બુલને બે ભાગમાં વહે ચે છે. ઉત્તરમાં ગલાના અને પેરા માં સ્ત ભો અને કુવારે અવશેષ રૂપે રહ્યા છે. આ ઉપરાંત અનેક અને દક્ષિણમાં પુરાણા ઈસ્તાંબુલ - બેસ્પરસની : ૭ માઈલ મહેલો ફુવારાઓમાં અહમદ ત્રીજાનો કુવારો, મહાન કવિ લાંબી સામુદ્રધુની દ્વારા કાળે સમુદ્ર એશિયા અને યુરોપ તેવફેક ક્રિતના સ્મરણ માં બંધાયેલ એરિયન સંગ્રહસ્થાન ખંડને એકબીજાથી જુદા પાડે છે. તુકીંના સૌથી મહાન વગેરે સુંદર જોવા લાયક સ્થળે છે. સ્થપતિ હિનાને ૫૫૮માં શાહજાદે મસિજ દ બાંધી હતી બુને ડુંગરાળ ઈલાકો ફળ અને કાપડ ઉદ્યોગ તે અને ૪ મિનારા અને ૧૦ બાહ્ય ગેલેરીવાળી સુ માનિ માટે જાણીતું છે. ઈ. સ. પૂર્વ ત્રીજી સફીમાં બવથિનિયાના મજિદ તુક સ્થાપત્યના ઉત્તમ નમૂના છે. ૭મી સદીમાં રાજા સિયાસે બસની સ્થાપના કરેલી. ઉણપાણીના ઝરબંધાયેલ યેની મરજદને બે મિનારા અને ૬૬ ઘુમ્મટ ણાના સ્નાનાગાર માટે તેનું પરું સિકેજે જાણીતું છે. છે. બાયઝેન્ટાઈન ભૂગ જલાશય સૌથી મોટું છે અને ૧૩ માં ખુનો કબજે એટ્ટોમાન તુર્કોએ લીધો અને તેમાં . ૨૪ રભે છે. સુલતાન ફતેહ મહમદ ઈસ્તાંબુલ તેને કેટલાક સમય પાટનગર બનાવ્યું; બુર્માના મુદન્યા જીત્યા બાઢ ૧૪૫૩માં પયગમ્બર મહમદ સાહેબના મિત્ર બ દરમાં ગ્રીક, રોમન અને માયઝંટાઈન સમયની કૃતિઓ અને શિષ્ય એયુપના મરણમાં મરિજદ બંધાવી હતી. એયુપ. જોવા મળે છે. ૨૫૦૦ મિટરની ઊંચાઈ વાળા ઉલુડાગ એયુબ ૬૭૦માં મુસ્લિમોએ તાંબૂલ કબજે કરવા કરેલા પર્વત બારે માસ પ્રવાસીઓનું આકર્ષણ જમાવે છે. ઉલુંયુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. આ મસ્જિદની મુલાકાત લે ત્યારે કામી–મોટી મસિજદ તથા લીલી મજિદ અને લીલું મરકપાસે આવેલા કેચ લેખક “પિયરે મેતી’ના નામના કાફેમાં કીર્તિ મંદિર તથા ઓટ્ટોમન સામ્રાજયના સ્થાપક ઓરમાન જઈ ગેડન હનનું સુંદર દશ્ય જોવાનું ભૂલશે નહિ. ગાઝીની આરામગાહ-કબર–વગેરે જોવા બુર્માને પ્રવાસ જરૂરી છે. બુર્લા શહેરની વસતિ જણ લાખ જેટલી છે. ઈતાંબુલની એક સૌથી પ્રભાવશાથી ઈમારત ૧૮૫૩માં ચનક્કનો ઈલાલે તેની ભૌગોલિક સ્થિતિ માટે અગસુલતાન અહૃદુલમજિદે બંધાવેલ દમબાજે મહેલ છે. આ ત્યને છે. તેનો મોટો ભાગ એશિયાના આંતલિયન કિનારે મહેલમાં જ આધુનિક તકના સ્થાપક મુસ્તફા કમાલપાશાનું આવેલ છે અને થોડો ભાગ યુરોપમાં ઉત્તરમાં ઈમરાઝ ૧૯૩૮માં અવસાન થયું. કપાલી ચરસી (ઢાંકણ છાપું બજાર) ટાપુ અને દક્ષિણમાં બેકાડા ટાપુ સૃષ્ટિ સૌંદર્ય અને દ્રાક્ષગલીઓ, કમાન, ઘુમ્મટો અને છાપરાવાળું નાર્ના શહેર જેવું પ્રખ્યાત બજાર છે. તેમાં જુદી જુદી ગલીઓમાં જુદી મદિરા માટે જાણીતા છે. ચનકલે નગરની આસપાસનો જુદી અનેક વસ્તુઓની દુકાન છે. વચમાં મોટો ખંડ ભાગ ટ્રોય નગરના પ્રાચીન રાજા દાર્તાનસના નામ પરથી દર્દોનસ તરીકે ઓળખાય છે. મહાન ગ્રીક કવિ હમરના બેભેસ્તાન છે. મહાકાવ્ય અમર બનાવેલ ટ્રેપનગર ચનક્કથી ૩૦ કિ. તે પકડી મહેલ સંગ્રહાલય એ ૧૮૫૭થી ૧૯મી સદી મિટર દૂર હતું અને તેના અવશે અને તેનું સંગ્રહસ્થાન જોવા જેવાં સ્થાન છે. આ સુધીમાં જુદા જુદા સુલ્તાનની ધૂન પ્રમાણે બંધાવેલ મટી સ્થળ હિસલિંકમાં છે. નાની ઈમારતોનો સમૂહ છે. ૧૯૨૪માં તેનો ઉપયોગ અને અહીં સંસ્કૃતિના નવ સ્તરો ખોદી કાઢવામાં આવ્યાં સુતાનેની મુલ્યવાન કલા કારીગરીની વસ્તુઓના સંગ્રહ છે બેલયિરમાં સુલેમાનપાશા અને કવિ નમિક કમામાટે સંગ્રહાલય રૂપે થયો. તેનો ઝવેરાતનો સંગ્રહ બેનમૂન લની કબરો માઁ નામ પાસે ટેકરી પર શંકુ આકારના છે. હસ્તલિખિત ગ્રંથ, નાના ઝીણવટભર્યા મિનયેચર ચિત્રો, છોકરાવાળું 8-9 ! વરલ બિનચેપ વિ છાપરાવાળું ૪-૭૦ મિટર ઊંચું તુકી સિનિકનું સમારક છે ભરતકામ વગેરે બાદશાહી ભપકા અને શોખના ઉત્તમ નમૂના ઇઝમિર--જનું સમર્ટના-તુકીની નિકાસ માટેનું પ્રથમ પૂરા પાડે છે. નંબરનું અને આયાત માટે ઈસ્તંબુલથી બીજા નંબરનું Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy