SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨ મેગાલિયન લોકોનું પ્રજાસત્તાક” એમ શબ્દો માંગેલિયન રાજ્ય સ્થપાયાં. હુણ સામ્રાજ્યના પતન બાદ પાંચ વર્ષે ભાષામાં લખ્યા છે. આ પ્રતીકના વચલા ભાગમાં સૂર્ય મંગોલિયામાં તુર્કોનું રાજ્ય સ્થપાયું. તાર્તાર, કિડાન અને તરફ ધસતો ઘોડેસવાર બતાવી સામ્યવાદ તરફ પ્રગતિ ઉઈધર શાસન બાદ બારમી-તેરમી સદીમાં મહાન માંગેલ દર્શાવી છે. સૂર્યના બાર કિરણો રાષ્ટ્રની સદૈવ આબાદીનાં સામ્રાજ્ય સ્થપાયું. ચંધીસખાને (૧૧૫૫-૧૨૨૭) જુદી જુદી સૂચક છે. સેંગેલ જાતિઓમાં એજ્ય આપ્યું અને શક્તિશાળી સામ્રા જ્ય સ્થાપ્યું. તે વખતે મેંગેલિયાનું પાટનગર મધ્ય મેગેલિયાનો રાષ્ટ્રધ્વજ પહોળાઈ અને લંબાઈમાં મેંગેલિયામાં રખાન નદીને કિનારે આવેલું કારાકોરમ ૧ : ૨નું પ્રમાણ રાખે છે. તેમાં બે બાજુ લાલ ઊભા હતું. મેંગોલ ખાનના મહેલમાં યુરોપના સ્થપતિઓ અને પટા વચ્ચે આકાશી વાદળી રંગને સરખા માપનો પટ્ટો પેરીસના સેની કામ કરતા. ભારતના સંસ્કૃતના વિદ્વાને છે. પ્રથમ લાલ પટ્ટામાં સોયેબે અને તે પર પાંચ અણિ તિબેટના વિદ્વાન અને રોમના પિપના પ્રતિનિધિઓ ત્યાં વાળો તારો છે. સોમ્બનું પ્રતીક આઝાદીના ખયાલનું રાજ દરબારમાં આવતા રહેતા. ૧૨૪૧ માં યુરોપથી પ્રથમ જુગ જૂનું પ્રતીક છે, અને તેને અર્થ “સર્વે પુરુષ અને આવનાર હતો પાદરી જેન્સ-દમ્બની. ૧૨૫૧ માં ફ્રાંસના લુઈ સ્ત્રીઓ, બધા લોકો હોશિયાર અને ડાહ્યા થાય અને માત રાજાના પ્રતિનિધિ રૂપે ફ્રી-ટુબુકીએ મેંગેલિયાની મુલાકાત ભૂમિ ના રક્ષકો બને” કવિ નરસદે”નું “મારો સ્વદેશ” મેંગોલિયાનું લોકપ્રિય ગીત છે “સુદ દુલાલ”-રાષ્ટ્રગીતને લીધી. આ મુસાફરોએ કારાકોરમની ભવ્યતા વિશે, ત્યાંના બુદ્ધ મંદિર, મુસ્લિમ મજિદ અને ખ્રિસ્તી દેવળો વિશે કવિ પિમિડ છે. લખ્યું છે. ચંઘીસખાન અને તેના વંશજોએ મેંગે.લિયા ૧૯૬૯ની વસતી ગણતરીની માહિતી મુજબ પપ ટકા માટે પ્રગતિકારક પગલાં લીધાં, છતાં તેમની યુદ્ધખોર નીતિને લોક સાક્ષર હતા. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ૫૫૮ કારણે ખૂબ વિનાશ સર્જાયો અને હજારો માંગોલો દેશ હતી, ૨૪ કલેજે હતી. એમાં દર હજારે ઉચ્ચ શિક્ષણ છોડી ગયા. મેંગોલ સામ્રાજ્યનું ૧૫૦ વર્ષના શાસન બાદ પામેલા ૩૨૧૮૦ જેટલા માધ્યમિક શિક્ષણ પામેલા અને પતન થયું. આંતરિક સંઘર્ષો ચાલ્યા અને દેશ ચીનના ૩૦૭ પ્રાથમિક શિક્ષણ પામેલા હતા. ૧૯૬૬ થી ૧૯૭૦ મંચુ સામ્રાજ્યનો શિકાર બન્યો. ૧૮૬૧ થી ૧૯૧૧ સુધી દરમિયાન ૧૨૦ નવી માધ્યમિક શાળાઓ ખોલવામાં આવી. મંચુઓના જુલમ તળે માંગેલિયા ગુલામી ભગવતું થયું. હ૪૦૦ ઉચ્ચ શિક્ષણના ૬૦ વિષયેના તાલીમ પામેલા ૧૯૧૧ માં લોકોએ કાંતિ કરી મંચુ શાસન ફગાવી સ્વાયત્ત માણુ તૈયાર કરવામાં આવ્યા. ૧૨૦૦૦ ને માધ્યમિક શિક્ષણ મેંગેલિયન સરકાર સ્થાપી. અપાયું અને ૨૨૦૦ માણસે પરદેશમાં જુદા જુદા વિષયના ૧૯ મી સદીના અંતમાં અને ૨૦ મી સદીના આરંભમાં સ્નાતક થયા. ત્રણ પૌરૂષીય રમતો એયંન ગુર્વન નદોમ મેંગેલિયા અત્યંત પછાત દેશ બની ગયો હતો. ઢોર ઉછેર કુરતી, જોડેસવારીની સ્પર્ધા અને તીરંદાજી મેંગોલ લોકોની એકજ તેને ખાસ ધંધો હતો તેને કોઈ રાષ્ટ્રીય ઉદ્યોગ રાષ્ટ્રીય રમતો છે. કોઈ પણ રાષ્ટ્રીય ઉત્સવ આ રમત ન હતો અને કામદાર વર્ગ ન હતો. લોકો ભમતી ટોળીવિના અપૂર્ણ છે. ઓનું જીવન જીવતા અને તેમનામાં સંપૂર્ણ નિરક્ષરતા મેંગેલિયા પ્રાચીન એતિહાસિક દેશ છે. ૧૩ મી વ્યાપી ગઈ હતી. ૪૫ ટકા પુરુષ વસતીમાં લામા સાધુઓ હતા. માલધારી અરત લોકોની આઝાદીની ઝંખના સ્વપ્ન સદીમાં તેણે ઉઈધર લિપિ સ્વીકારી. પ્રથમ વ્યવસ્થિત રાજ્ય શાસન ઈ. સ. પૂર્વે ત્રીજી સદીમાં જ્યારે હણ લોકોએ સમાન લાગતી. સામ્રાજ્ય સ્થાપ્યું ત્યારે હતું. હુણ લોકોને આર્થિક અને રશિયામાં મહાન કાબરની સમાજવાદી કાંતિએ સાંસ્કૃતિક સંબંધ ચીન, મધ્ય એશિયાના દેશો, ઈરાન અને મેંગેલિયન લોકો પર પ્રભાવ પાડ્યો અને તેમને રાષ્ટ્રીય રોમન સામ્રાજ્ય સાથે હતો. ઈ. સ. પૂર્વ પ્રથમ સદીમાં આઝાદી મેળવી અને સામાજિક જુમમાંથી છૂટકારો મેળવી હણોમાં ઉત્તરના લોકો અને દક્ષિણના લોકોની જાતના નવું જીવન જીવવા પ્રેર્યા. મંગોલિયાના લોકોના સુપુત્રો ભાગલા પડયા અને તેઓ નબળા પડતાં સેમ્બી, ટેટા નુંઝન સુખે ખાતરના નેતૃત્વ હેઠળ કાંતિકાળી દળ સ્થાપવામાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy