SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ બર્મા-બ્રહ્મદેશ ભારતનો પૂર્વ દિશાને પડોશી દેશ શ્રી કૃષ્ણવદન જેટલી બર્મા-બ્રાદેશ અને ભારતનો સંબંધ સદીઓ પુરાણો બર્મા ઈરાવડી નદીના તટે ખીણમાં આવેલું છે. સરેરાશ દોઢ છે. બે હજાર વર્ષ પૂર્વે બર્માના દક્ષિણ ભાગમાં આંધ્રના માઈલ પહોળી ઈરાવદી નદી ૯૦૦ માઈલ સુધી જહાજેથી તેલંગ લોકોનું રાજ્ય હતું. ઈતિહાસકારે કહે છે કે બર્માના ખેડી શકાય છે. કુદરતી રીતે બર્માના ત્રણ ભાગ પડે છે આદિવાસી યુ લોકો ભારતીય વંશના છે. તે પછી ઉડીસા- બર્મા-આરાકાન અને તેના સરીમ. બ્રહ્મદેશને ૩૧૬૩૭ ચોરસ ઓરીસ્સાના લોકોએ બર્મા જઈ ત્યાં રાજ્ય સ્થાપ્યું. ભારતે માઈલનો વિસ્તાર ઈમારતી સાગને માટે ક્ષિત જંગલોને બર્માને બ્રાદેશને પહેલાં હિન્દુધર્મ અને પછી બૌદ્ધ ધર્મ છે. બ્રહ્મદેશમાં વર્ષ માં ૨૦૦ ઇંચ વરસાદ પડે છે. આપ્યો. ૧૯મી સદીના અંતિમ વર્ષોમાં અંગ્રેજોએ બ્રહ્મદેશ બર્મામાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતીનું પર અધિકાર જમાવ્યો અને ૧૯૩૭ સુધી બ્રહ્મદેશ બ્રિટિશ જે માનભર્યું સ્થાન હતું તેને ખ્યાલ આપણને શ્રી ઝવેરચંદ ભારતને એક પ્રાંત હતો. તે પછી તેનું અલગ રાજ્ય થયું. મેઘાણીની નવલકથા “ફયા લેરેપ્રભુ પધાર્યા”પરથી આવી ભારતની આઝાદી પછી ૧૯૪૮ની ચોથી જાન્યુઆરીથી બ્રહ્મ- શકે તેમ છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં બર્મામાં દસ લાખ દેશને સ્વતંત્રતા મળી અને તેથી ચોથી જાન્યુઆરી તેને ભારતીય લોક હતા. તેમાંથી કેટલાંક બર્મા પર જાપાનનું રાષ્ટ્રદિન છે, બર્મામાં પાંચમી સદીને મળી આવેલ પ્રાચીન આક્રમણ થયું ત્યારે ભારત આવ્યા અને પાછા ફર્યા નહિ. શિલાલેખ ગોવાના કિનારાની કદમ્બ લિપિમાં છે. આઠમી બર્માની આઝાદી બાદ ઝડપથી બમીકરણ થવા લાગ્યું અને સદીને એક શિલાલેખ આંધ્રમાં પ્રચલિત હતી તે પલવ તેથી ઘણું ભારતીય લોકો ભારત આવ્યા. ૧૯૬૬ સુધીમાં ભાષામાં છે. તેલંગણુના લોકેએ ઈ. સ. ૧૭૫૭ સુધી દક્ષિણ લગભગ પંદર હજાર ભારતીય બર્માથી ભારતમાં આવ્યા. બર્મામાં પીગૂ શાસન સ્થાપેલું હતું. પીગૂનું બીજું નામ ૧૯૬૬થી ૧૯૬૯ સુધીમાં સવાલાખ જેટલા ભારતીય બર્માથી ઉસ્સા-ઉડીસાનું અપભ્રંશ છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર જી. ઈ. ભારતમાં આવ્યા. છતાં હજી બે લાખ જેટલાં ભારતીય હના મતાનુસાર બર્માની આદિ કથાઓ બતાવે છે કે અમી બર્મામાં છે; એક લાખ જેટલા તો કેટલીક પેઢીઓથી ત્યાં લોકો ભગવાન બુધની જાતિના દેશના હતા અને પહેલાં વસ્યા છે અને તેમણે બધી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે. ઉત્તર ભારતના વતની હતાં. ચીન અને તિબેટ બાજુના બર્માથી દર વર્ષે મોટી સંખ્યામાં અમી ઓ બૌદ્ધ તીર્થોની મોંગોલ લોકે બર્મામાં વસ્યા હતા. યાત્રાએ ભારત આવે છે. બર્માની સરકારે રંગૂન અને બર્માની ઉત્તર સરહદે ભારતનું આસામ રાજ્ય અને અન્ય સ્થાને પર આઝાદ હિંદ ફજ અને નેતાજી સુભાષચીન આવેલાં છે. પૂર્વમાં ચીન અને થાઈલેન્ડ, દક્ષિણમાં ચંદ્ર બોઝના સ્મારકો બનાવવામાં સહયોગ આપ્યો છે.. બંગાળાનો ઉપસાગર અને પશ્ચિમમાં આસામ અને બાંગ્લા- આમ ભારત અને બર્માના સંબંધે હજી મિત્રીભર્યા છે. દેશ છે. બ્રાદેશનો વિસ્તાર સાત રાજયો સાથે કુલ ર૬૧, ભારતમાં ખનીજ તેલ નીકળ્યું તે પહેલાં ખમાં, ૭૮૯ ચોરસ માઈલને છે અને તેની વસતિ લગભગ અઢી એશિયા અને ભારતના દેશોને દીવાબત્તી માટે કેરોસીન કરોડની છે. ૮૪ ટકા ઉપરાંત લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. પૂરું પાડતું હતું. બર્મામાં ચાર હજાર ઉપરાંત તેલના કુવા બ્રહ્મદેશ પેગડાનો-બૌદ્ધ મંદિરોનો દેશ કહેવાય છે. રંગૂન, છે. હજી પણ “બર્માશેલ” પેટ્રોલ અને કેરોસીન તથા માંડલે, મૌલમિન અને બેસન મોટા શહેરો છે. તેનું ચલણ બરશન ગેસ માટે જાણીતી કંપની છે. બર્મામાં ચાર હજાર નાણું “કયાટ” ભારતના દોઢ રૂપિયાની કિંમતનું છે. તેનું હાથીઓ લાકડા ઉંચકવાના ધંધામાં રોકાયેલા છે. આ વિભાજન પૈસામાં નહિ પણ પ્યાસમાં થાય છે. બ્રહ્મદેશમાં હાથીઓ જંગલમાંથી ભારે લાકડાના થડો ઊંચકીને નદીમાં ૨૦૦૦ માઈલ ઉપરાંત રેલવે, ૧૨૦૦૦ માઈલ ઉપરાંત પાકા વહેવડાવે છે. અને ત્યાંથી તે લાકડાની મીલોમાં વહેરવા રસ્તા અને ૪૦૦૦ માઈલના જલમાર્ગો છે. ચોખા, રૂ૫ અને માટે લઈ જવાય છે. તેમજ સમુદ્ર મારફત જહાજોમાં વિદેશ પેટ્રોલ અને ઈમારતી લાકડાની નિકાશ આ દેશ કરે છે. પહોંચાડાય છે. વાંસના ઘરે ગામડામાં બંધાય છે અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy