________________
૭૫૬
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અરિમતા ભાગ ૨
ન થાય છે. પ્રાણ
તુરીમ
,
સિક્કીમમાં જ્યારે ઈ. સ. ૧૯૪૨માં પ્રથમ ચાખ્યાલનું છે. દાર્જીલીંગથી પણ સિકકીમમાં પ્રવેશાય છે. ગંગતેકથી ૮૦ રાજ્ય હતું ત્યારે તે દેશના વિસ્તાર હાલ કરતાં પણ મેટ માઈલ દૂર ભારતના બાગદશાથી વિમાની સેવા પણ મળે છે. હતે. ૧૮મી સદીમાં તમને ઘણે પ્રદેશ નેપાલ અને ભૂતા- સિકકીમમાં રેડિયો સ્ટેશન નથી. પાટનગર ગંગટોકમાં એક નને કબજે ગયે. ૧૯મી સદીની પૂર્વાર્ધમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા સિનેમા છે. અને તેને મુખ્યત્વે લાભ ભારતીય લશ્કરના કંપની દ્વારા સિકકીમ ભારતમાં ખાલસા થયું - જોડાયું ૧૯મી જવાને લે છે. ભારતના લશ્કરમાં ૫૦૦૦ ઉપરાંત સિકકીમીઓ છે. સદીના નવમા દાયકામાં ચુંબી ખીણને પ્રદેશ ભારતના બ્રિટિશ સત્તાવાળાઓએ તિબેટ . ચીનની સત્તાને સેં. આ પ્રશ્ન અંગે
સિક્કીમમાં ૪૦૦૦ જાતના ફૂલ છોડ થાય છે, તેમાં
૬૦૦ મેકિડની જાતને સમાવેશ થાય છે. એક, ચેસ્ટનટ, સિકકીમ હજ વિરોધ દર્શાવે છે.
રહોડે ડેન્ડ્રોન, પહેળા પાનનાં એવર ગ્રીન વૃક્ષે અને શંકુ સિકકીમને પ્રદેશ પર્વતીય છે અને તે સાંકડા ઘાટો. વૃક્ષે ઊંચી સપાટી પર થાય છે. પ્રાણીઓમાં બરફ ચિત્તે, કેતર અને ખીણાવાળે છે. સર્વોચ્ચ શિખર કાંચનજ ઘા ૨૮- રીંછ, પંડા સિવેટ, એક્ર, ખીસકેલી, કસ્તુરી મૃગ; હરણ;
જી હા ધરાવતા દરિયાત વીજ નો ઉચો સાબર, જંગલી ડુક્કર, તેતર, બતક, હિમાલયના ઘુવડ, લાખો પર્વત છે. ૨૦,૦૦૦ ફીટથી વધુ ઊંચાઈવાળા ડઝનેક શિખરો પતંગિયા વગેરે થાય છે. સિકકીમમાં આવેલાં છે. દરિયાની સપાટીથી ૧૨૦૦૦ ફીટની
સિક્કીમમાં તિબેટથી આવેલો મહાયાન બૌદ્ધધર્મ ઈ. ઊંચાઈએ આવેલાં સરવરે છે અને એટલી ઊંચાઈએ જંગલો
સ. ૧૬ooથી પળાય છે અને તે રાજ્યમ છે. ૨૮ ટકા લોકે પણ છે, ૧૩૦૦૦ ફીટની ઊંચાઈ પર બટાકાની ખેતી થાય છે. આ ધર્મ પાળે છે. મહાયાન બૌદ્ધ ધર્મની શાખા હિનયાન આ નાના દેશમાં પૃથ્વી પરની બધી જાતની આબેહુવા
(રવાદ થી જુદી પડે છે. આ સંપ્રદાય નિર્વાણ –મેક્ષ માટે શંભુ મેળે છે. ૧૫૦૦૦ ફીટ ઉપર ધ્રુવ પ્રદેશની આબેહવા સામૂહિક પ્રયાસ પર ભાર આપે છે. તેની વિધિ અને આચાર લાગે છે. ૭૦૦૦ થી ૧૫૦૦૦ ફીટ વચ્ચે યુરોપના આસ
સામાન્ય માણસને સહેલાઈથી સમજાતા નથી. મહાયાન ધર્મનું પર્વતની આબેહવા હોય છે. ૭૦૦૦ ફીટની નીચે આવેલા મેદાન
તત્વચિંતન ઇસુની પ્રથમ સદીમાં નાગાર્જુનથી આરંભ થાય અને ખીણમાં ઉષ્ણુ અને સમતિશેતેણું આબેહવા હોય છે છે. તેના વિચારણા અધુિનિક તર્કવાદની અપેક્ષા ધરાવતી હતી. અને હજાર ફીટે ૧૦૦ અંશ ફેરનહીટ કે તેથી વધુ ઉતા- સકાઓથા તનું તત્વજ્ઞાને બદ્ધમઠીમાં અભ્યાસનો વિષય બન્યા માન હોય છે કેટલીક જગ્યાએ ૧૦૦ ઇંચ જેટલો વરસાદ પડે
છે. મહાયાન બૌદ્ધ સંપ્રદાય રાજ્યાશ્રિત ધર્મ છે. છતાં બીજા ધર્મો છે. વસતિને મોટો ભાગ આંતરિક હિમાલયની ખીણમાં વસેલો પ્રત્યે સિકકીમ સહિષ્ણુતા પૂર્ણ ઉદારમત ધરાવે છે. સિક્કીમના છે. અને દર ચોરસ માઈલ ૬૦ જેટલી વસતિ ધનતા છે.
૬૦ ટકા નેપાલીઓના વંશજો હિંદુઓ છે. ખ્રિસ્તીઓ અને
આત્મવાદીઓ પણ સિકકીમમાં વસે છે. બૌદ્ધધર્મ પાળનારા વસતિની નેપાલી વંશની ગેંગ જાતિનો ૨/૩ જેટલા લોકે ભૂટિયા અને લેગ્રા જાતિના છે. ઘણા હિંદુઓ પણ બુદ્ધની મોટા ભાગ નેપાલી ભાષા બોલે છે. ઉત્તરના લોકે ભૂટિઆ અને પૂજા કરે છે અને બેધિસામાં માને છે. લેચા ભાષા બેલ છે. સરકારી અમલની ભાષા અંગ્રેજી છે પણ તે થેડા લોકો જાણે છે. ૧૯૬૨માં ત્યાં ૯ ટકા શિક્ષણ
સિકકીમમાં વારસાગત રાજાશાહી છે. હાલના ચગ્યલના હતું. ૧૯૬૨માં ચાર હાઈસ્કૂલો, પાંચ જુનિયર હાઈસ્કૂલો
પિતા તાશીનામગ્યાલે (૧૯૧૪– ૧૯૬૩) શિક્ષણ, નોકરી અને ૧૨ મિડલ સ્કૂલો અને શિક્ષક તાલીમ કેન્દ્રમાં કુલે ૧૦,૦૦૦
કલ્યાણકાર્યો જેવા દાખલ કરીને લોકોને સરકારના કામમાં રસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. શિક્ષણ માટે થોડી ફી લેવાય
લેતા કર્યા હતા. ભૂમિ અંગેના સુધારા અને મફત સામાજિક છે. છતાં ફી ન આપી શકે તેને માટે મફત શિક્ષણ છે. સેવાઓને લીધે સિકકીમ કેટલેક અંશે કલ્યાણરાજ્ય બન્યું છે. સિક્કીમમાં કોઈ અખબાર નથી. દેશમાંના ૩૬ બૌધ્ધ કેન્દ્રો તેમાં થોડાક જ શહેરે છે. ચાર કેન્દ્રો સમાં છે. ગંગતેકમાં નામગ્યાલ ઇન્સ્ટીટયુટ સિકકીમના ગાલીચા અને કાષ્ટ કતરણીનું કામ કિંમતી એફ તિબેટલોજી ઊચ્ચ ધાર્મિક અભ્યાસનું કેન્દ્ર છે. ત્યાં છે અને બજારમાં તેને સારો ભાવ ઉપજે છે. કુટિર ઉદ્યોગ પુસ્તકાલય, સંગ્રહસ્થાન, અને અંગ્રેજી, સંસ્કૃત તથા તિબેટ માટેની સંસ્થા આવા હસ્ત ઉદ્યોગ અને કારીગરીને માટે ભાષામાં પુસ્તક પ્રકાશન કાર્યક્રમ છે ૨૦૦૦ જેટલા સાધુઓ તાલીમ આપે છે. સિકકીમમાં છે.
વાહન વહેવારમાં થાક, ખચ્ચર, ટટુઓની જગ્યા મોટર સિકકીમમાં વૈદકીય સારવાર મફત છે. ૧૯૬૨માં ચાર ટ્રકે લેવા માંડી છે. સિકકીમનું જીવન ધોરણ પડોશી દેશોના ઈસ્પીતાલો અને ૧૬ દવાખાના એક પ્રસુતિગૃહ, એક વક્ષકેન્દ્ર જીવન ધારણ કરતાં ઊંચુ છે. ત્યાં માથાદીઠ આવક ૧૦ વર્ષ બે ક્ષય સારવાર કેન્દ્રો હતા. ભારતના સલીગુરીથી રેલવે માર્ગ પર ૧૮૯ ડોલરની એટલે તે વખતના ૯૦૦ રૂપિયાની ઉપછે. તે પાટનગર ગંગતેકથી દક્ષિણ ભારતમાં ૭૨ માઈલ દૂર રાત હતી. સિકકીમમાં અત્યંત ધનવાન લોકો તેમજ અત્યંત
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org