SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ ::::::::::::::::::::/:::::::::::::::::::::: ૭૩૦ વરતેજનું આ પ્રાચીન દેરાસર કાઇ એક ગામના સામાન્ય દેરાસર જેવું નથી. તે તિથ છે, તેના દનનું મહત્વ યાત્રા જેટલુ જ છે. હદ વર્ષ પૂર્વે તેની પ્રતિષ્ઠા થયેસ જ્યારે તેના મુળનાયક શ્રી સવનાયજીની પ્રતિમા ૩૦૦ વર્ષ કરતાં પશુ પ્રાચીન છે જ્યારે ભાવનગર વસ્યું ન હતુ. ત્યારે સિધ્ધગિરી ધેાધા જતા તમામ સંઘે વરતેજ થઇને જતાં અને એ રીતે તેનું મહત્વ સિધ્ધગીરી અને ધેાધાની યાત્રા જેટલુ' જ છે, પરંતુ આવા આ પ્રાચીન તિમાં વિશાળ ધર્મશાળાઓ હોવા છતાં યાત્રાળુઓ માટે આધુનિક સગવડતાઓ નથી. ભાતા ભેજનશાળા કે સ્થિર થવા માટે અન્ય સવલતો નથી. અખંડ દિપાઐ વિનુ એક અનિવાર્ય અંગ છે અને તેની શરૂઆત ફાગણ સુદ ૩ ઉપાધ્યાય શ્રી ધ વિજયના ઉપાધી સી કરી છે. તેની એક ત્તિષીના રૂા. ૫૧, રાખેલ છે. ભાવનગર, ધેાદા, તળાજાથી વિહાર માટે જતાં આવતાં તમામ સાધુ-સાધ્વીએ અત્રે એક રાત સ્થીરતા ધરીને આગળ વિહાર કરે છે, તેમને માટે સ`ઘ તરફથી ઉકાળેલા પાણી ગેરેની સગવડતાએ નથી. આવા પ્રાચીન યાત્રાધામની આ વધારાની ગવડતાઓ અને તેના ાિસને બન્ને સમય જૈન સમાજ પાડવા જોઇએ એવા સામાન્ય અભિપ્રાય થતાં આ નથી, ડનો સ્થાપના કરવામાં આવી છે. તેા આપ ઉદાર હાથે આપના કાળેા આપી આતિની ઉષ્ટુપ દુર કરવાના તથા તેના વિકાસના સહભાગી થશે. આ તિથ માં પુખ્ત ભણાવવાને હાલ તેમાં તિથ -પટા તથા પ્રતિષ્ઠા સમયથી ખાલી ત્રણ દેર એમાં શ્રી ગૌત્તમ સ્વામી શ્રી સુધર્માંસ્વામી તથા શ્રવસધુની બિંદા માટેની તો પણ ખુલી છે, એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ ૨ આ પત્રિકાના મૂળ એ શ ના વરતેજ દેરાસરનુ નિય તરીકેનું” મહત્વ સમજાવવાને ધા તેના વિકાસમાં આપના સહકાર લેવાના છે. Jain Education International આ પ્રાચીન નિશ ના ઇતિહાસ, સ્થાપત્યની દૃષ્ટિએ તેનુ મહત્વ તથા વિકાસની મુખ્ય તર્કાની માહિતી ૯૬માં વાર્ષિક અહેવાલમાં આપેલ છે. તેવા આ ભવ્ય સપ્તશિખરબંધી એ માળના પ્રાચીન તિ ના વિવિધલક્ષી વિકાસ માટે !યમી સાધારણ અનામત ફંડની સ્થાપના કરેલ છે, સામાન્ય માસ પણ ફુલ નહીં તે ફુલની પાંખડી ઞા તિના વિકાસ માટે અર્પણ કરીને આત્મશ્રેય સાધી શકે તે ઉદ્દેશથી એક થીના રૂા. ૫૧, રાખેલ છે, અને આ રીતે ૧૦૦૦ તિથી નોંધવી જરૂરી છે. ૯૬માં વાર્ષિક અહેવાલ ઉપરથી એ વાત તા ૨ષ્ટ છે કે વ્યાજ તથા ભાડાની આવક તથા ભડારની આવકથી આતિના આવક તથા ખર્ચના પાસા સરખા છે. તેા પછી આ સાધારણ અનામત ક્રૂડ શા માટે... —શ્રી સંભવનાથજી જિનાલય તૈિથ કમિટી વરતેજ ટ્રસ્ટીઓ For Private & Personal Use Only ::::::::::::: ::: www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy