________________
૬૯૬
સમાજને સ્પેનિશ્ચેથી વિરુદ્ધ સંઘટિત કરવાના પ્રયત્ન કર્યાં. ૧૮૯૭માં એક સ્પેનિશ પાદરી લખે છે.
66
‘ ફિલિપાઇન્સના લેકમાં વાનાના જેવી → ગાલિયત ભરી સડુજવૃત્તિઓ રહેલી છે. સ્પેન અથવા સ્પેનના સાધુએ એમના પ્રજાતીય લક્ષણોને બદલી શકે નિહ. કારણ કે તે આપણા કરતા ઘણી ઉતરતી કેડિટના છે. આપણે માટે ઘડાયેલા કાયદાએ એમને લાગુ પાડવાના કેઇ અર્થ નથી આ લોકાને જે સ્વતંત્રતા છે. ” ૧૮ સ્પેનિશ પાદરીએ ફિલિ પાઇન્સના લાકે તથા દેશી પાદરીઓ સાથે જે ગુસ્તાથિ ભર્યો વ્યવહાર કરતા હતા એથી લિપ્સિના ર ટ્રેવાદીને પાતાના િવરાધ આક્રમણને સ્પેનેિશ સાધુએ પર કેન્દ્રીત કર્યું. તેઓએ કદાપિ કેથેાલિક ધર્મ યા એની માન્યતાઓ સામે વિરોધ રહેવા પ્રગટ કર્યાં નથી સ્પેનિશ સધુએએ તેમને સ`સ્કારી બનાવ્યા છે. એવે સ્પેનિશેાના દાવા તેમને તેઓ કહેતા કે અમને સંસ્કારી બનાવવામાં પાદરીએને ખાસ રસ નથી કારણ કે એ તેમના દુન્યવી હતેાની વિધ્ધ છે.
સ
ફિલિપાઇન્સના રાષ્ટ્રવાદીએ પાદરી માને વિરોધ કરતી વખતે તેમનામાં પ્રવતા દૂષણો તરફ આંગળી ચીંધતા હતા કયારેક વાસ્તવિકતાની સાથે કલ્પનાને જોડી તેએ આ દુષણ્ણાની એક બિહામણું ચિત્ર રજુ કરતા. પરંતુ આમ કરતી વખતે દેશી પાદરીઓમાં પ્રવર્તતા દુષણા પ્રત્યે આંખ મિંચામણા કરતા. વાસ્તવમાં પરદેશી શાસક સામેના પાતાના રોષ પ્રગટ, કરવા માટે તેમણે પાદરીઓના જૂથને પસંદ કર્યું હતું. દેશી પાદરીઓને પણ સ્પેનિસ પાદરીઓની ભેદભાવ ભરી નીતિના ભાગ બનવું પડયુ હતુ એટલે તેએ પશુ રાષ્ટ્રવાદીએ સાથે ભળ્યા હતા. આગળ જતાં આમાંના ઘણા દેશી પાદરીઓએ કેથેલિક સંપ્રદાયને ત્યાગ કર્યાં હતા. સ્પેનિશ પાદરી ામાં પ્રવર્તતા વ્યભિચારની અનેક વાતો લોકોમાં ફેલાયેલી હતી સ્પેનિશ સાધુએના જાતીય સ્ખલનના ઉદાડુરણા આપી એમના ગેરકાયદે સતાનાની એક યાદી પણ રાષ્ટ્રવાદીઓએ પ્રસિદ્ધ કરી હતી. એક સ્પેનિશ પાદરી માટે એમ કહેવાતુ' કે એને ૧૬૦ પત્નીઓ અને ૫૦૦ સંતાનો હતા. સ્પેનિશ પાદરીઓને હાથે ફિલિપાઇન્સના લોકોનું આર્થિક શેષણ પણ થતું જમીને પડાવી લેવી, દેશી લોકો પાસે વેઠ કરાવવી, ચેાખાના પાકના ઇન્તરા પર પાતાનું નિયંત્રણ રાખવું વગેરે. ટાપુઓ પરનું રાજકીય વĆરવ પણ સરકારી અમલદારા કરતા આ પાદરીએ જ વધુ ભાગવતા. રોમન કેથોલિકામાં પ્રવર્તતી • કસન ’ ( પાપની કબૂલાત )ની ધાર્મિક ક્રિયાને બહાને તેઓ જરૂરી માહિતિ એકડી કરી લેતા અને એના ઉપયોગ કરી દેશી લોકોને કનડતા પાદરીઓને હામે ખેડૂતે નુ શેષણ થતુ હોવાથી કેથેલિક ચર્ચ અને ખેડૂતો વચ્ચે લાળા સંઘ
ચાલ્યા.
ફિલિપાઇન્સના લોકોએ માગેલા આર્થિક અને રાજકીય સુધારાઓને સ્પેનિશ શાસનકર્તાએ ઠુકરાવતા રહયા હતા.
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
આથી રાષ્ટ્રવાદીઓમાં ક્રાંતિકારી વિચાર ધરાવતા લેાકેનુ જોર વધવા માંડયું. જે રિઝાલ જેવા સુધારાવાદી નેતાએ બહુ સિધ્ધિના મેળવી શકયા. ‘કાતિપૂનન’ નામની નીચલા ચળવળને જુદો જ વળાંક આપ્યા. રાષ્ટ્રવાદીઓના હિંસક મધ્યમ વર્ગના લોકોની અનેક્ષી ક્રાતિકા સંસ્થાએ રાષ્ટ્રીય બળવાને દબાવી દેવામાં આવ્યા. છતાં ૧૮૯૮માં સ્પેનિશ અમલના અંત આવ્યેા અને અમેરિકનેનુ શાસન શરૂ થયું. અમેરિકન શાસન શરૂ થયા પછી કેથેલિક ચર્ચની આર્થિક એક મોટો લાભ એ થયા કે લોકોના કેથલિક ચર્ચા પ્રત્યેનો અને રાજકીય સત્તાના અંત આણ્યે. આથી કેથેલિક ચર્ચ ને શમી ગયે. અમેરિકનેાની નીતિ ઘણી ઉદારતા ભરી અને તે ધમ નિરપેક્ષ રાજકારણમાં માનતા હેવાથી ફિલિપાઇન્સના લોકોની ઘણી ફિરયાદો દૂર થઇ અને તેઓ શાંતિમય રીતે શાંતિમય રીતે સ્વાધીનતા પ્રાપ્ત કરી
શકયા.
Jain Education International
રાજકારણમાં ધમ ના એસરતા જતા પ્રભાવ
ભારત, અમાં, ઇન્ડોનેશિયા તથા ફિલિપાઇન્સની રાષ્ટ્ર્ધ્વવાદી ચળવળનુ આપણે જે વર્ષોંન કર્યું. તે પરથી જણાય છે કે વીસમી સદીના શરૂઆતના બે ત્રણ દાયા દરમ્યાન રાષ્ટ્રવાદી ચળવળને વેગ આપવામાં ધાર્મિક પ્રેરણાએ મહ ને ભાગ ભજવ્યા છે. પરંતુ આપણે એ હકીકત ઉપર ભાર મૂકી રહ્યા હતા કે ધર્મનો ઉપયોગ કેવળ એક સાધન તરીકે જ થઇ રહ્યા હતા. ધર્મના આશ્રય લેનારા રાષ્ટ્રવાદીએ અને રાજપુરુષો હંમેશાં ધાર્મિક વૃત્તિના ન હતા જેમ ગાંધી અને અનુસરનારા અનેક લોકોએ અહિંસાને સ્વીકર એક અવિચલ સિધ્ધાંત તરીકે નિડું પરંતુ એક નીતિ તરીકે જ કર્યાં હતા તેમ રાષ્ટ્રવતી જાથામાં મોટા ભાગના લાકે ધર્મને આધાર એક નીતિ ( Policy) તરીકે જનતાને જાગૃત કરવાના અને એમના સહકાર મેળવવા માટેના એક અસરકારક સાધન તરીકે લેતા હતા
પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી એશિયાના વિવિધ દેશોમાં યુરોપિયન ટેકનોલેજીના પ્રવેશ ઝડપી બન્યા. આધુનિક ઉદ્યોગોની સ્થાપના થતા એના એક આડ પરિણામ રૂપે સાંસા કિરણ (Secularization) ની પ્રક્રિયા શરૂ થઇ દુન્યવી સમસ્યાઓના સમાધાન માટે હવે ધમ બીનજરુરી અને અસસાયિક જૂથા પોતાના આર્થિક પ્રશ્નો બાબત સભાન બનતા ગત જણાવા લાગ્યા. મજૂરો, ખેડૂતો, નાકરિયાતો વગેરે બ્યાવએના ઉકેલ માટે સતિ થવા માંડયા. આ નવી પરિસ્થિતિએ તર્કવાદી વલણાને પ્રોત્સાહન આપ્યું. અને આથી ધાર્મિક રાષ્ટ્રવાદ પ્રત્યેનું આકર્ષણ ઘટવા માંડયુ. જ્યાં સુધી ધાર્મિક રાષ્ટ્રવાદમાં માનનારાઓ ધર્મની ઝીણી ઝીણી વિગતોમાં ઉતરતા પ્રજા — જાગૃતિ પર ભાર મૂક્તા રહ્યા ત્યાં સુધી ધાર્મિક રાષ્ટ્રવાદને આવકાર મળ્યેા. ઇન્ડોનેશિયાના સરક્ત ઈસ્લામ પક્ષમાં તથા બર્માના જી. સી. બી. એ. પક્ષમાં શરૂ
ન
For Private & Personal Use Only
www.jainelibrary.org